________________
પ્રથમ વિભાગ : સૂર્યાભદેવ
મિસેફ્ વા, મુળાલિયાડુ વા, યવંતૅક્ વા, નવુંનવલકૢ વા, પોંકરિયવાણૢ વા, सेयासोगेइ वा, सेयकणवीरेइ वा, सेयबंधुजीवेइ वा, भवे एयारूवे सिया ?
૨૭
णो इणट्ठे समट्ठे, ते णं सुक्किला मणी एत्तो इतराए चेव जाव वण्णेणं पण्णत्ता । ભાવાર્થ :- તે મણિઓમાં જે શ્વેત વર્ણના મણિઓ હતા, તેનો રંગ શું અંકરત્ન, શંખ, ચંદ્ર, કુમુદ, શુદ્ઘપાણી, ઓસબિંદુ, જામી ગયેલું દહીં, દૂધ, દૂધનાં ફીણ, ક્રોંચ પક્ષીની પંક્તિ, મોતીઓના હારની પંક્તિ, હંસોની પંક્તિ, બગલાની પંક્તિ, ચંદ્રોની પંક્તિ, શરદઋતુના મેઘ, અગ્નિમાં તપાવેલા અને પાણીમાં ધોયેલા ચાંદીના પતરા, ચોખાના લોટના ઢગલા, કુન્દપુષ્પ સમૂહ, કુમુદ પુષ્પના સમૂહ, વાલની સૂકી શિંગો, મોરપીંછની વચ્ચેનો ચંદ્રક, બીસતંતુ, મૃણાલિકા, હાથીદાંત, લવિંગનાં ફૂલ, પુંડરીક કમળ, શ્વેત અશોક, શ્વેત કણેર અને શ્વેત બંધુજીવક જેવો શ્વેત હતો ?
તેનો વર્ણ તેવા પ્રકારનો ન હતો. તે શ્વેતમણિઓ તો તેનાથી પણ અધિક ઇષ્ટતર યાવત્ મનોહર શ્વેતવર્ણવાળા હતા.
३० तेसि णं मणीणं इमेयारूवे गंधे पण्णत्ते- से जहाणामए कोट्ठपुडाण वा, तगरपुडा વા, ખ઼ાપુડાણ વા, વોયપુડા વા, ચંપાપુડાળ વા, વમળાપુડાળ વા, ઝુમવુડાળ વા, ચંતળવુડાળ વા, નસીરપુડાળ વા, મરુબાપુડાળ વા, નાપુડાન વા, ભૂતિયાપુડાન वा, मल्लियापुडाण वा, ण्हाणमल्लियापुडाण वा, केतगिपुडाण वा, पाडलिपुडाण वा, णोमालियापुडाण वा, अगुरुपुडाण वा, लवंगपुडाण वा, वासपुडाण वा, कप्पूरपुडाण વા, અનુવાસિ વા, ઓમિન્ગમાળાળ વા, વોટ્રિબ્નમાળાળ વા, મંબિષ્નમાળાળ વા, उक्किरिज्जमाणाण वा, विक्किरिज्जमाणाण वा, परिभुज्जमाणाण वा, परिभाइज्जमाणाण वा, भंडाओ वा भंड साहरिज्जमाणाण वा, ओराला मणुण्णा मणहरा घाणमणणिव्वुइकरा सव्वओ समंता गंधा अभिणिस्सरंति, भवे एयारूवे सिया ?
णो इट्टे समट्ठे, ते णं मणी एत्तो इट्ठतराए चेव जाव गंधेणं पण्णत्ता । ભાવાર્થ :- તે મણિઓની(યાન-વિમાનના સમભૂમિ ભાગમાં જડેલા મણિઓની) સુગંધ કોષ્ઠના પડા, તગરના પડા, એલચી, ચોય, ચંપા, દમનક–વનસ્પતિ વિશેષ, કુંકુમ, કેસર, ચંદન, ઉસીર–ખસખસ, મરવો, જાઈ નામનું પુષ્પ, જુહી, મલ્લિકા–મોગરો, સ્નાનમલ્લિકા– સ્નાન કરવા યોગ્ય મલ્લિકા, કેતકી– કેવડો, પાટલ—ગુલાબ, નવમલ્લિકા, અગર, લવિંગ, વાંસકપૂરના પડાને ખુલ્લા રાખવામાં આવે અને અનુકૂળ હવા દ્વારા સુગંધ ફેલાય અથવા તે સુગંધી દ્રવ્યોને ખાંડવામાં આવે, ટુકડા કરવામાં આવે, વિખેરવામાં આવે, ચારેબાજુ ઉડાડવામાં આવે, ઉપયોગ કરવામાં આવે, એક વાસણથી બીજા વાસણમાં નાંખવામાં આવે ત્યારે તેમાંથી ઉદાર, મનોજ્ઞ, મનોહર, નાક અને મનને આનંદ આપતી સુગંધ ચારેબાજુ પ્રસરે છે(તે મણિઓની સુગંધ) શું તેવી હતી ?
ના, તેની સુગંઘ તેવી ન હતી. તે મણિઓ તો, તે સુગંધી દ્રવ્યોથી અનેક ગુણા અધિક ઇષ્ટતર, સરસ, મનોહર, મનોજ્ઞ સુરભિગંધવાળા હતા.