________________
લગન અને સ્વાધ્યાય સાધનાની પવિત્રતાના પ્રભાવે જ અમારી શક્તિ ઉદ્ઘાટિત થઈ રહી છે. ગુજ્જીમૈયા પૂ. વીરમતિબાઈ મ.ની સંપૂર્ણ સાનુકૂળતાએ કાર્ય અવિરતપણે આગળ વધી રહ્યું છે. ગુરુકુલવાસી સર્વ ગુરુ ભગિનીઓની સદ્ભાવના સદાને માટે અમારી સાથે છે. તે જ રીતે માવિત્રો તરફથી મળેલા સંસ્કારો અમારી સ્વાધ્યાય સાધનાનું પાથેય બની રહ્યા છે.
આ રીતે સહુના સહિયારા પુરુષાર્થે એક-એક આગમ પુષ્પ ખીલીને જિનવાણીની સુવાસ પ્રસરાવી રહ્યા છે. અંતે સહુના ઋણનો સહૃદયતાપૂર્વક સ્વીકાર કરીને સકલ જગત હિતકારિણી જિનવાણીને અમ સુધી પહોંચાડનારા ઉપકારી શ્રુતધરોને ફરી ફરી ભાવવંદન કરીને વિરામ પામું છું.
સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
1
36 I
ST