________________
| વિભાગ-૨: ઉપપાત
[ ૧૫૯]
આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવળી સમુઘાત કરીને ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમાન કરે છે. કેવળી સમુદ્યાતની કાલમર્યાદા માત્ર આઠ સમયની જ છે. કેવળી સમુદ્યતનું સ્વરૂપ –
-
પ્રથમ સમય
–
બીજો સમય
ને ત્રીજો સમય
-
-ચોથો
સમય
આઠમોé સાતમો ( સમય સમય
-
છઠ્ઠો સમય
પાંચમો - સમય
* *
,.
*
| **,***— - --- --* *
r
.
:
vi૪
.1-. surti kalakી
zબનરૂજ
સર્જ
1 tોક+LM '* * *
E3
•
* *
I
!
...
'* * * *
શરીરાકાર
--- - કનurav
જ
- ૨- રાત
+-
1
&#
we wer:
ક
RA
vil )
-
કે એ
દંડાકાર પૂર્વ-પશ્ચિમ કપાટાકાર
ઉત્તર-દક્ષિણ કપાટ બનતો મંથનાકાર
સંપૂર્ણ લોકપૂરણ
અવસ્થા
પ્રથમ સમયમાં કેવળી ભગવાન આત્મપ્રદેશોને દંડના આકારમાં ફેલાવે છે. તે દંડની પહોળાઈ અને જાડાઈ શરીર પ્રમાણ અને લંબાઈમાં ઊર્ધ્વલોકાંતથી અધોલોકાંત પર્યત એટલે ચૌદ રજું પ્રમાણ હોય છે. બીજે સમયે તે દંડને પૂર્વ-પશ્ચિમ (અથવા ઉત્તર-દક્ષિણ) ફેલાવે છે. તેથી તે દંડ લોક પર્યત ફેલાયેલા બે કપાટનો આકાર ધારણ કરે છે. ત્રીજા સમયે પૂર્વ-પશ્ચિમ દિશામાં લોકાંત પર્યત ફેલાયેલા આત્મપ્રદેશોને ઉત્તર-દક્ષિણ(અથવા પૂર્વ-પશ્ચિમ) દિશામાં લોકાંત પર્યત ફેલાવીને તે જગ્યાને પૂરિત કરે છે. ત્યારે તે જ કપાટ મંથાનનો આકાર ધારણ કરે છે. આમ કરવાથી લોકનો અધિકાંશ ભાગ આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઈ જાય છે. માત્ર લોકાંતના ખૂણાના પ્રદેશો ખાલી રહે છે. ચોથા સમયે તેને પણ પૂર્ણ કરીને સમસ્ત લોકાકાશના પ્રદેશોને આત્મપ્રદેશોથી વ્યાપ્ત કરે છે. કારણ કે આત્માના અસંખ્યાત પ્રદેશો