________________
| ८८ ।
શ્રી વિવાઈસૂત્ર
ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં જઈને, હાથ જોડીને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને ન અતિ નજીક ન અતિ દૂર ભગવાનની સન્મુખ યથોચિત સ્થાને બેસીને સેવા કરતાં, નમસ્કાર કરતાં, વિનયપૂર્વક પર્યાપાસના કરવા લાગ્યા. સંદેશવાહક દ્વારા કોણિક રાજાને નિવેદન - ८६ तए णं से पवित्तिवाउए इमीसे कहाए लढे समाणे हद्वतुट्ठ जाव हियए हाए जाव अप्पमहग्घाभरणालंकियसरीरे सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता चंपाणयरिं मज्झमज्झेणं जेणेव बाहिरिया उवदाणसाला एवं सा चेव हेदिला वत्तव्वया जाव णिसीयइ. णिसीइत्ता तस्स पवित्तिवाउयस्स अद्धत्तेरससयसहस्साइंपीइदाणंदलयइ, दलयित्ता सक्कारेइ, सम्माणेइ, सक्कारिता, सम्माणेत्ता पडिविसज्जेइ। ભાવાર્થ :- સંદેશવાહકે ભગવાન મહાવીર સ્વામીના પદાર્પણની વાત જાણી ત્યારે તે હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું યાવત વજનમાં હળવા છતાં મહામૂલ્યવાન આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. આ રીતે સજ્જ થઈને તે પોતાના ઘરેથી નીકળ્યો અને ચંપાનગરીના મધ્યભાગમાં થઈને કોણિકરાજાના મહેલમાં બહારના રાજસભા-ભવનમાં આવ્યો. શેષ વર્ણન સૂત્ર ૧૫ થી ૧૮ સુધીના વર્ણન અનુસાર જાણવું અર્થાત્ કોણિક રાજાને ભગવાનના આગમનનું નિવેદન કર્યું. રાજાએ પ્રસન્ન ચિત્તે વિનયભાવે પરોક્ષ વંદન કર્યું. ત્યારપછી સિંહાસન પર આસીન થઈને રાજાએ સંદેશવાહકને સાડા બાર લાખ રજત મુદ્રાઓ પ્રીતિદાનરૂપે ભેટ આપી અને ઉત્તમ વસ્ત્ર આદિથી તેનો સત્કાર કર્યો, આદરપૂર્ણ વચનોથી તેનું સન્માન કર્યું; આ પ્રમાણે સત્કાર-સન્માન કરીને તેને વિદાય આપી. प्रभु-शन भाटे भोलि रानी तैयारी :
८७ तए णं से कूणिए राया भंभसारपुत्ते बलवाउयं आमंतेइ, आमंतेत्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेहि, हयगयरह पवरजोहकलियं च चाउरंगिणिं सेणं सण्णाहेहि, सुभद्दापमुहाण य देवीणं बाहिरियाए उवट्ठाणसालाए पाडियक्कपाडियक्काई जत्ताभिमुहाई जुत्ताई जाणाई उवट्ठवेहि; ।
__पं च णयरिं सब्भितरबाहिरियं आसियसम्मज्जिओवलितं, सिंघाडगतियचउक्क चच्चस्चउम्मुहमहापहपहेसु आसित्तसित्तसुइसम्मट्टरत्यंतरावणवीहियं, मंचाइमंचकलियं, णाणाविहरागऊसियज्झय पडागाइपडाग मंडियं, लाउल्लोइयमहियं, गोसीससरसरत्तचंदण दद्दरदिण्णपंचंगुलितलं उवचिय चंदणकलसं, चंदणघडसुकयतोरणं पडिदुवारदेसभायं, आसत्तोसत्तविउल वट्टवग्घारियमल्लदामकलावं, पंचवण्णसरससुरहिमुक्कपुप्फ पुंजोवयार कलियं, कालागुरुपवरकुंदुरुक्क तुरुक्कधूक्मघमघतगंधुद्धयाभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेह य, कारवेह य, करेत्ता य कारवेत्ता य एयमाणत्तियं पच्चप्पिणाहि । णिज्जाहिस्सामि समणं भगवं महावीर अभिवंदए । ભાવાર્થ:- ત્યાર પછી ભભસાર(શ્રેણિક રાજા)ના પુત્ર કોણિકરાજા એ પોતાના સેનાપતિને બોલાવીને