________________
શ્રી વિવાઈસૂત્ર
वियसिक्सयपत्तमिव पत्तलणिम्मलईसीसिय रक्ततंब णयणा, गरुलायय उज्जुतुंगणासा, ओयविकसिलप्पवालबिंबफलसण्णिभाहरोहा, पंडुस्ससिसयल विमलणिम्मलसंखगोखीर फेण-दगरय मुणालिया- धवलदंतसेढी, हुयवहणितधोक्तक्ततवणिज्जरत्ततलतालुजीहा, अंजणघण कसिणरुयगरमणिज्जणिद्धकेसा, वामेगकुंडलधरा, अद्दचंदणाणुलित्तगत्ता ।
ईसीसिलिंधपुप्फप्पगासाई असंकिलिट्ठाई सुहुमाई वत्थाई पवरपरिहिया, वयं च पढमं समइक्कंता, बिइयं च असंपत्ता, भद्दे जोव्वणे वट्टमाणा, तलभंग तुडिय पवरभूसण णिम्मलमणिरयणमंडियभुया, दसमुद्दामंडियग्गहत्था, चुलामणिचिंधगया, सुरूवा, महिड्डिया, महज्जुइया, महब्बला, महायसा, महासोक्खा, महाणुभागा,
हारविराइयवच्छा, कडगतुडियर्थभियभुया, अंगयकुंडलमट्ठगंडतल कण्णपीढधारी, विचित्तहत्थाभरणा, विचित्तमालामउलिमउडा, कल्लाणग-पवर वत्थ परिहिया, कल्लाणगपवस्मल्लाणुलेवणा, भासुरबोदी, पलंबवणमालधरा,
दिव्वेणं वण्णेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं रूवेणं, दिव्वेणंफासेणं, दिव्वेणं संघाएणं, दिव्वेणं संठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चीए. दिव्वेणं तेएणं, दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा, पभासेमाणा समणस्स भगवओ महावीरस्स अंतियं आगम्मागम्म रत्ता, समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति, करेत्ता वदति णमसंति, वंदित्ता णमंसित्ता साइं साइं णामगोयाई साविंति णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणा णमंसमाणा अभिमुहा विणएणं पंजलिउडा पज्जुवासंति। ભાવાર્થ :- કાલે. તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઘણા અસુરકુમાર દેવો પ્રગટ થયા. તેમના શરીરનો વર્ણ– કૃષ્ણ મહાનીલમણિ, નીલમણિ, નીલગુટિકા, ભેંસના શીંગડા, અળસીના ફૂલ જેવો કાળો અને દેદીપ્યમાન હતો; નેત્રો— વિકસેલા શતપત્રની જેમ વિકસિત હતા; પમલ- પાંપણો પાતળી, નિર્મળ, કિંચિત્ લાલ અને કિંચિત્ સફેદ હતી; નાસિકા- ગરુડ જેવી લાંબી, સરળ અને ઊંચી હતી; બંને હોઠ– પુષ્ટ શિલાપ્રવાલ, પરવાળા અને બિંબફળ- ચણોઠી જેવા લાલ હતા; દંતશ્રેણી– સફેદ ચંદ્રખંડ, નિર્મળ, ઉજ્જવલ શંખ, ગોક્ષીર-દૂધ, ફીણ, જલકણ અને મૃણાલિકા-કમલ તંતુ સમાન ધવલ હતી; તાલ અને જીભ અગ્નિમાં તપાવેલા અને પછી ધોયેલા અર્થાતુ શુદ્ધ કરેલા સુવર્ણ જેવા લાલ હતા; કેશ કાજલ તથા કાળા વાદળ જેવા કાળા અને ચકમણિ જેવા રમણીય અને સ્નિગ્ધ હતા. તેમણે ડાબા કાનમાં એક કુંડલ પહેર્યું હતું.(દેવો ડાબા કાનમાં એક કુંડળ પહેરે અને જમણા કાનમાં બીજું આભૂષણ પહેરે છે) તેમના આખા શરીરે ભીના ચંદનનો લેપ કરેલો હતો.
તેમણે આછા સફેદ રંગના સિલીન્દ્ર પુષ્પ જેવા પ્રકાશિત, બારીક, દોષરહિત શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા હતા.(મતાન્તરે અસુરકુમારના વસ્ત્રો લાલ રંગના હોય છે.) તેઓ પ્રથમ અવસ્થાનું(બાલ્ય કાલનું) ઉલ્લંઘન કરી ગયા હોય અને બીજી અવસ્થા(પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા)ને પ્રાપ્ત કરી ન હોય, તેવા અભિનવ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલા હોય, તેવા દેખાતા હતા. તેમની બંને ભુજાઓ તલભંગક નામના આભરણ અને બાજુબંધ રૂ૫ શ્રેષ્ઠ આભૂષણોથી તથા નિર્મળ મણિરત્નોથી શોભતી હતી. હાથનો અગ્રભાગ એટલે