________________
| વિભાગ-૧: સમવસરણ
[ ૫૧ ]
સ્થાનસ્થિતિક
સ્થાન સ્થિતિક
ન કરવા
ઉલ્લુટુંકાસનિક
વીરાસનિક કોઈ પણ એક આસને સ્થિરતાપૂર્વક ઊભા રહેવું અથવા બેસવું. (૨) ઉત્સુટકાસનિક – ઉકડુ આસનથી બેસવું. આ આસનમાં ભૂમિ ઉપર બંને પગનાં તળિયાને સ્થિત કરીને, પંઠ જમીનથી અદ્ધર રાખીને બંને હાથ અંજલિબદ્ધ જોડીને ઉભડક બેસવાનું હોય છે. (૩) પ્રતિમા સ્થાયી - સાધુની ૧ર પડિમાઓને ગ્રહણ કરનાર, પડિમા સ્થાયી છે. (૪) વીરાસનિક જમીન પર પગ રાખી સિંહાસન કે ખુરશી ઉપર બેઠેલા મનુષ્યની નીચેથી સિંહાસનને કે ખુરશી કાઢી લીધા પછી તે વ્યક્તિની જે સ્થિતિ રહે તેને વીરાસન કહે છે. તે આસનથી તપ કરનારાને વિરાસનિક કહે છે.