________________
| अध्ययन-२/6Frnds
| ४५ |
वाणरपेल्लए वहेइ । तं एयकम्मे जाव एयसमायारे कालमासे कालं किच्चा इहेव जंबुद्दीवे दीवे भारहे वासे इंदपुरे णयरे गणियाकुलसि पुत्तत्ताए पच्चाया हिइ ।
तए णं तं दारयं अम्मापियरो जायमेत्तकं वद्धेहिंति, णपुंसगकम्म सिक्खा- वेहिति । तए णं तस्स दारगस्स अम्मापियरो णिव्वत्तबारसाहस्स इमं एयारूवं णामधेज्जं करेहिंति, तं जहा- होउ णं अम्हं इमे दारए पियसेणे णामं णपुंसए । तए णं से पियसेणे णपुंसए उम्मुक्कबालभावे जोव्वणगमणुप्पत्ते विण्णयपरिणयमेत्ते रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्टे उक्किट्ठसरीरे भविस्सइ ।
तए णं से पियसेणे णपुंसए इंदपुरे णयरे वहवे राईसर जाव सत्थवाह पभिइओ बहूहि य विज्जापयोगेहि य मंतपओगेहिय चुण्णपओगेहि य हियउड्डावणाहि य णिण्हवणेहि य पण्हवणे हि य वसीकरणे हि य आभियोगिएहि य आभियोगित्ता उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणे विहरिस्सइ । ભાવાર્થ :- ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો, હે પ્રભુ! ઉક્ઝિતકકુમાર અહીંથી આયુષ્ય સમાપ્તિના સમયે કાળ કરીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?
ભગવાને કહ્યું, હે ગૌતમ ! ઉક્ઝિતકકુમાર ૨૫ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને આજે જ દિવસના ચોથા પહોરમાં શૂળી દ્વારા ભેદને પ્રાપ્ત થતો મૃત્યુના અવસરે મૃત્યુ પામીને રત્નપ્રભા નામની પ્રથમ નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સીધો જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષના વૈતાઢય પર્વતની તળેટીમાં વાંદરાઓના કુળમાં વાંદરા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ બાલ્યાવસ્થાને છોડીને યુવાવસ્થાને પ્રાપ્ત થતાં પશુ સંબંધી ભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત–ભોગોના સ્નેહપાશમાં જકડાયેલો, ભોગોસંબંધી આસક્તિમાં બંધાયેલો તે વાંદરાના બચ્ચાને જન્મતાં જ માર્યા કરશે. એવાં કુકર્મોમાં તલ્લીન થાવ એવા આચરણવાળો તે મૃત્યુના અવસરે મૃત્યુ પામીને આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષના ઈન્દ્રપુર નામના નગરમાં ગણિકાના ઘરે પુત્ર રૂપે જન્મ લેશે. માતાપિતા જન્મેલા તે બાળકને નપુંસક કરીને નપુંસક કર્મ શીખવાડશે. બાર દિવસ પછી માતાપિતા તેનું નામ ''પ્રિયસેન" રાખશે. બાલ્યાવસ્થાને છોડીને યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો વિશેષ જ્ઞાન ધરાવનારો તેમજ બુદ્ધિ આદિથી પરિપક્વ અવસ્થાને પામેલો તે પ્રિયસેન નપુંસક રૂપ, યૌવન