________________
પરિશિષ્ટ-ર
_.
૧૯૫ |
| ૨૬ વર્ષ
વર્તમાનભવ નગરી |માતા-પિતા પૂર્વભવના દુષ્કૃત્યનું દુષ્કળ | આયુષ્યનું ભવિષ્ય મૃગાગ્રામ | મૃગાદેવી- | વાત અને ભસ્મક રોગથી ગ્રસ્ત તથા ઈદ્રિયોના
નરક અન વિજય ક્ષત્રિય | સ્થાને આકાર માત્ર હોય તેવું માંસના લોચા જેવું
તિર્મય આદિ શરીર.
દુર્ગતિના
અસંખ્ય ભવમાં વાણિજ્ય | સુભદ્રા-વિજય | કામધ્વજા નામની વેશ્યામ આસક્તિ, દંડમાં પોતાના જ ર૫ વર્ષ | જન્મમરણ ગ્રામ મિત્ર સાર્થવાહ| શરીરના તલ જેવડા ટૂકડા ખવડાવી શૂળીની સજા.
અંતે પુરિમતાલ| સ્કંદશ્રી- | ચોરી કરતાં પકડાયો ૧૮ ચૌટામાં ભાઈ–ભાભી આદિના ૭૦ વર્ષ |મહાવિદેહક્ષેત્રમાં વિજયચોર | માંસ ખવડાવી શૂળીની સજા.
મનુષ્યજન્મ
પ્રાપ્ત કરી, સાહંજણી | ભદ્રા-સુભદ્ર | સુદર્શના નામની વેશ્યામાં આસક્ત અંતે સુષેણ મંત્રીના | પ૭ વર્ષ
સિદ્ધગતિને સાર્થવાહ | પ્રકોપથી મૃત્યુદંડ.
પ્રાપ્ત કૌશાંબી | | વસુદત્તા- | ઉદાયન રાજાની રાણી પદ્માવતીમાં આસક્ત, ઉદાયનના ૬૪ વર્ષ
કરશે. સોમદત્ત પુરોહિત હાથે પકડાયો, મૃત્યુદંડની સજા.
મથુરા
| બંધુશ્રી- | પિતા રાજાના વધનું કાવતરું પકડાઈ જતાં રાજા દ્વારા | 0 વર્ષ શ્રીદામ રાજા | | તપેલા લોખંડના સિંહાસન પર બેસાડી ધગધગતા ધાતુ
રસથી અભિષેક કરી, શૂળીની સજા.
પાટલીખંડ| ગંગદત્તા
સાગરદત્ત સાર્થવાહ
માતા-પિતાના મૃત્યુ પછી રાજપુરુષોએ ઘરમાંથી કાઢી | ૭૨ વર્ષ મૂક્યો, સોળ મહા રોગથી ત્રસ્ત ભીખ માંગીને રખડતો, રઝળતો જીવન વ્યતીત કર્યું.
શૌરિકપુર, સમુદ્રદત્તા- | માછીમારોનો વિશાળ ધંધો, ગળામાં માછલીનો કાંટો ફસાઈ જતા, ૭૦ વર્ષ
સમુદ્રદત્ત માછીમા અનેક ઉપચારથી તે કાંટોન નીકળતા તીવ્ર વેદના સાથે મૃત્યુ.
રોહિતક | કૃષ્ણશ્રી
દત્તશેઠ
ભોગપ્રિય દેવદત્તાનો પતિ પુષ્પનંદી માતૃભક્ત, સાસુનું | ૮૦ વર્ષ કંટક દૂર કરવા દેવદત્તાએ ધગધગતો લોખંડનો સળીયો | સાસુના ગુદાદ્વારમાં ભોંકી મારી નાંખી, અંતે શૂળીની સજા.
વર્ધમાનપુર | પ્રિયંગુ- | વિજયમિત્ર રાજાની પત્ની અંજૂશ્રીમાં આસક્ત અંતે | ૯૦ વર્ષ
ધનદેવ સાર્થવાહ અસાધ્ય શૂળવેદનાને પામી મૃત્યુ.