________________
| मध्ययन-५/७५लित
13
પાંચમું અધ્યયના
બૃહસ્પતિદત્ત
DODODODamanapaaDODDOOODamabaaDODDODODODOG
मध्ययन प्रारंभ :| १ पंचमस्स उक्खेवो । ભાવાર્થ : પાંચમા અધ્યયનનો ઉલ્લેપ-પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો. | २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं कोसंबी णामं णयरी होत्था । रिद्धत्थिमियसमिद्धा, वण्णओ । बाहिं चंदोतरणे उज्जाणे । सेयभद्दे जक्खे ।
तत्थ णं कोसंबीए णयरीए सयाणीए णामं राया होत्था । वण्णओ । मियावई देवी, वण्णओ । तस्स णं सयाणीयस्स पुत्ते मियादेवीए अत्तए उदायणे णामं कुमारे होत्था, अहीणपडिपुण्णपंचिंदियसरीरे जाव जुवराया। तस्स णं उदायणस्स कुमारस्स पउमावई णाम देवी होत्था । ભાવાર્થ : હે જંબૂ! તે કાલે અને તે સમયે કૌશાંબી નામની એક નગરી હતી. તે ઘણાં ભવનાદિથી યુક્ત, સ્વચક્ર–પરચક્રના ભયથી મુક્ત તથા સમૃદ્ધિથી સમૃદ્ધ હતી વગેરે વર્ણન જાણવું. તેની બહાર ચંદ્રાવતરણ નામનું ઉદ્યાન હતું. તેમાં શ્વેતભદ્ર નામના યક્ષનું યક્ષાયતન હતું.
તે કૌશાંબી નગરીમાં શતાનીક નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને મૃગાવતી નામની રાણી હતી. રાજા અને રાણીનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે શતાનીક રાજાનો પુત્ર અને રાણી મૃગાદેવીનો આત્મજ ઉદાયન નામનો એક કુમાર હતો. તે સર્વેન્દ્રિય સંપન્ન થાવત્ યુવરાજ પદથી અલંકૃત હતો. તે ઉદાયનકુમારની પદ્માવતી નામની રાણી હતી. पुरोहित गृहस्पतित :| ३ तस्स णं सयाणीयस्स सोमदत्ते णामं पुरोहिए होत्था, रिउव्वेय यजुव्वेय सामवेय अथव्ववेयकुसले । तस्स णं सोमदत्तस्स पुरोहियस्स वसुदत्ता णामं भारिया होत्था । तस्स णं सोमदत्तस्स पुत्ते वसुदत्ताए अत्तए बहस्सइदत्ते