________________
| १८०
શ્રી અંતગડ સૂત્ર
આઠમો વર્ગ मध्ययन - १० : महासेना
CHODWORDWWWDODOWDODODBODOBORROWORG
મહાસેનકૃષ્ણા આર્યાનું વર્ધમાન-આયંબિલ તપ :| १ एवं महासेणकण्हा वि, णवरं आयंबिलवड्डमाणं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरइ, त जहा
आयंबिलं करेइ, करेत्ता चउत्थं करेइ करेत्ता, बे आयंबिलाई करेइ, करेत्ता चउत्थं करेइ करेत्ता, तिण्णि आयंबिलाइं करेइ, करेत्ता चउत्थं करेइ करेत्ता, चत्तारि आयंबिलाई करेइ, करेत्ता चउत्थं करेइ करेत्ता, पंच आयंबिलाइं करेइ, करेत्ता चउत्थं करेइ करेत्ता,
छ आयंबिलाई करेइ, करेत्ता चउत्थं करेइ करेत्ता, एक्कुत्तरियाइ वुड्डीए आयंबिलाई वुड्डंति चउत्थंतरियाई जाव आयंबिलसयं करेइ, करेत्ता चउत्थं करेइ ।
तए णं सा महासेणकण्हा अज्जा आयंबिलवड्डमाणं तवोकम्मं चोद्दसहिं वासेहिं तिहि य मासेहिं वीसहि य अहोरत्तेहिं अहासुत्तं जाव आराहेत्ता जेणेव अज्जचंदणा अज्जा तेणेव उवागया, उवागच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता बहूहिं चउत्थं जाव भावेमाणी विहरइ । तए णं सा महासेणकण्हा अज्जा तेणं ओरालेणं जाव तवेणं तेएणं तवतेय सिरीए अईव-अईव उवसोहेमाणी चिट्ठइ । ભાવાર્થ - મહાસેનકૃષ્ણાનોવૃત્તાંત પણ પૂર્વવત્ સમજવો.વિશેષ એ છે કે તેઓએ વર્ધમાન આયંબિલ તપનું આરાધન કર્યું. જે આ પ્રમાણે છે
એક આયંબિલ કરી, ઉપવાસ કર્યો. બે આયંબિલ–ઉપવાસ. ત્રણ આયંબિલ–ઉપવાસ. ચાર આયંબિલ–ઉપવાસ. પાંચ આયંબિલ–ઉપવાસ. આ રીતે વચ્ચે એક એક ઉપવાસ કરતાં ક્રમશઃ સો આયંબિલ સુધી ચઢયા. ત્યાર પછી છેલ્લે એક ઉપવાસ કર્યો. આમ મહાસેનકૃષ્ણા આર્યાએ