SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭ઃ ઉદ્દેશક-૪ [ ૩૫૫ ] શતક-૯ : ઉદ્દેશક-૪ | જીવન સંસાર સમાપન્નક જીવ :| १ रायगिहे णयरे जाव एवं वयासी- कइविहा णं भंते ! संसारसमावण्णगा जीवा पण्णत्ता? गोयमा ! छव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहापुढविकाइया जावतसकाइया । एवं जहा जीवाभिगमे जाव एगे जीवे एगेण समएणं एग किरियं पकरेइ, तं जहा- सम्मत्तकिरियं वा मिच्छत्तकिरियं वा । जीवा छव्विह पुढवी, जीवाण ठिई भवट्टिई काये । णिल्लेवण अणगारे, किरिया सम्मत्त मिच्छत्ता ॥ છે તેવું મને ! સેવ મતે || ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંસાર સમાપન્નક(સંસારી) જીવના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સંસારી જીવના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક (૨) અપકાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) ત્રસકાયિક. આ સમસ્ત વર્ણન જીવાભિગમ સૂત્રના તિર્યંચ સંબંધી બીજા ઉદ્દેશકમાં કહ્યા અનુસાર જાણવું થાવત એક જીવ એક સમયમાં એક ક્રિયા કરે છે. યથા- સમ્યકત્વક્રિયા અથવા મિથ્યાત્વક્રિયા. ગાથાર્થ જીવના છ ભેદ, પૃથ્વીકાયિક જીવોના છ ભેદ, પૃથ્વીકાયિક આદિ જીવોની સ્થિતિ, ભવસ્થિતિ, કાયસ્થિતિ, નિર્લેપન, અણગાર સંબંધી વર્ણન, સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વક્રિયા. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન : પ્રસ્તુત ઉદ્દેશકમાં સંસારી જીવોના ભેદ તથા જીવાજીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ-૩, ઉદ્દે –રમાં કથિત વર્ણનનો નિર્દેશ કર્યો છે.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy