________________
शत:-५:6देश-3
। ४१ ।
संकमइ, णिराउए संकमइ?
गोयमा ! साउए संकमइ, णो णिराउए संकमइ । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તે જીવ શું આયુષ્ય સહિત (નરકાયુના ઉદય સહિત) નરકમાં જાય છે કે આયુષ્ય રહિત જાય છે?
ઉત્તર- હે ગૌતમ! જીવ આયુષ્ય સહિત અર્થાતુ નરકાયુના ઉદય સહિત નરકમાં જાય છે પરંતુ આયુષ્યરહિત નરકમાં જતો નથી. | ३ से णं भंते ! आउए कहिं कडे, कहिं समाइण्णे ?
गोयमा ! पुरिमे भवे कडे, पुरिमे भवे समाइण्णे । एवं जाववेमाणियाणं दंडओ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નરકમાં ઉત્પન્ન થનારા તે જીવે તે આયુષ્ય ક્યાં બાંધ્યું અને તે આયુષ્ય બંધ સંબંધી આચરણ ક્યાં ક્યું?
ઉત્તર- હે ગૌતમ! તે જીવે તે આયુષ્ય પૂર્વભવમાં બાંધ્યું હતું અને તે બંધ સંબંધી આચરણ પણ પૂર્વભવમાં કર્યું હતું. આ રીતે જેમ નૈરયિકમાં ઉત્પન્ન થનારા જીવના વિષયમાં કહ્યું તેમ વૈમાનિક પર્વતના સર્વ દંડકોમાં ઉત્પન્ન થનારા જીવોના વિષયમાં પણ કહેવું જોઈએ. | ४ से णूणं भंते ! जे भविए जं जोणि उववज्जित्तए से तमाउयं पकरेइ, तं जहा- णेरइयाउयं वा जाव देवाउयं वा? ___ हंता गोयमा ! जे भविए जं जोणि उववज्जित्तए से तमाउयं पकरेइ, तं जहाणेरइयाउयं वा, तिरि-मणु-देवाउयं वा । रइयाउयं पकरेमाणे सत्तविहं पकरेइ, तं जहा- रयणप्पभापुढवीणेरइयाउयं वा जाव अहेसत्तमापुढवीणेरइयाउयं वा । तिरिक्खजोणियाउयं पकरेमाणे पंचविहं पकरेइ, तं जहा- एगिदियतिरिक्खजोणियाउयं वा जावपंचिंदियतिरिक्खजोणियाउयं वा [भेओ सव्वो भाणियव्वो।] एवं मणुस्साउयं दुविहं, देवाउयं चउव्विहं पकरेइ । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ भावार्थ:- श्र- भगवन् ! वने हे योनिमा उत्पन्न थडोय, ते शुत योनि संबंधी આયુષ્ય બાંધે છે? યથા- નરકગતિમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ શું નરકગતિનું આયુષ્ય બાંધે છે યાવત દેવ યોનિમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ શું દેવગતિનું આયુષ્ય બાંધે છે?
ઉત્તર- હા, ગૌતમ! જે જીવને જે યોનિમાં ઉત્પન્ન થવું હોય તે જીવ તે યોનિ સંબંધી આયુષ્ય બાંધે