________________
| २८
શ્રી ભગવતી સૂત્ર-૧
ચલિત અચલિત :- જે આકાશ પ્રદેશમાં જીવ પ્રદેશ સ્થિત છે, તે જ આકાશપ્રદેશમાં કર્મલિકો સ્થિત ન હોય તેવાં કર્મોને ચલિત અને તેથી વિપરીત કર્મને અચલિત કહે છે. બંધ, ઉદીરણા, વેદન આદિ અચલિત કર્મોનું થાય છે. નિર્જરા ચલિત કર્મોની થાય છે.
ભવનપતિ દેવોની સ્થિતિ આદિ :२२ असुरकुमाराणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता?
गोयमा ! जहण्णेणं दस वाससहस्साई उक्कोसेणं साइरेगं सागरोवमं। भावार्थ :- प्रश्न- मावन् ! असु२७मारोनी स्थिति 240 सनी छ ?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક સાગરોપમથી કંઈક અધિક હોય છે. २३ असुरकुमारा णं भंते ! केवइयकालस्स आणमंति वा पाणमंति वा?
गोयमा ! जहण्णेणं सत्तण्हं थोवाणं, उक्कासेणं साइरेगस्स पक्खस्स आणमंति वा पाणमंति वा । भावार्थ :- प्रश्र- भगवन् ! असुरकुमार 24॥ समये श्वास से मने नि:श्वास छो छ ?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય-સાત સ્તોક અને ઉત્કૃષ્ટ એક પક્ષથી [પખવાડિયા કંઈક અધિક સમયે શ્વાસ લે અને મૂકે છે. २४ असुरकुमारा णं भंते ! आहारट्ठी ? हंता, आहारट्ठी ।
असुरकुमाराणं भंते ! केवइकालस्स आहारट्टे समुप्पज्जइ ?
गोयमा ! असुरकुमाराणं दुविहे आहारे पण्णत्ते, तं जहा- आभोगणिव्वत्तिए य अणाभोगाणिव्वत्तिए य । तत्थ णं जे से अणाभोगणिव्वत्तिए से अणुसमय अविरहिए आहारट्टे समुप्पज्जइ, तत्थ णं जे से आभोगणिव्वत्तिए से जहण्णेणं चउत्थभत्तस्स, उक्कोसेणं साइरेगस्स वाससहस्सस्स आहारट्टे समुप्पज्जइ । लावार्थ :- प्रश्न- भगवन् ! | असुरभार भाडा२न। अमिताषी छ ?
उत्तर-ह, गौतम!तेमाडारना अमिताषी डोय छे.
પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારને કેટલા સમયે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે?