________________
શતક-૧ : ઉદ્દેશક—;
૧૫૩
રોહા અણગારના પ્રશ્નો :
૧૨ પુબ્ધિ મતે ! લો, પા મલો; પુબ્નિ અલોય્, પા તોર્ ?
રોહા ! તોજ્ ય અતોત્ ય, पुव्वि पेते, पच्छा पेते, दो वि एए सासया भावा, अणाणुपुव्वी एसा रोहा !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પહેલા લોક છે અને પછી અલોક છે ? કે પહેલા અલોક છે અને પછી લોક છે ?
ઉત્તર– હે રોહા, લોક અને અલોક, પહેલાં પણ છે અને પછી પણ છે. આ બંને શાશ્વત—ભાવ છે. હે રોહા ! આ ભાવો આનુપૂર્વી રહિત છે અર્થાત્ તેમાં પૂર્વ–પશ્ચાતનો ક્રમ નથી.
१३ पुव्वि भंते! जीवा, पच्छा अजीवा; पुव्विं अजीवा पच्छा जीवा ? अजीवा य ।
जव लोए य, अलोय य; तहेव जीवा य,
વ મવસિદ્ધિયા ય, અમવસિદ્ધિયા ય; સિદ્ધિ સિદ્ધિ; સિદ્ધા, અલિના । ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! પહેલાં જીવ અને પછી અજીવ છે કે પહેલાં અજીવ અને પછી જીવ છે? ઉત્તર– હે રોહા ! જે પ્રમાણે લોક અને અલોકના વિષયમાં કહ્યું, એ જ પ્રમાણે જીવ અને અજીવના વિષયમાં પણ જાણવું જોઈએ.
આ જ પ્રમાણે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક, સિદ્ધિ અને અસિદ્ધિ તથા સિદ્ધ અને સંસારીના વિષયમાં જાણવું જોઈએ.
૨૪ પુબ્ધિ મતે ! અંડ, પા ધ્રુવજુડી; પુથ્વિ ધુવડી, પા મંડણ્ ? રોહા ! તે નં અંડર્ ઓ ? મયાં ! વડીઓ । સા ાં ઝુડી ઓ? મતે ! અંડયાઓ ।
વામેવ રોહા ! તે ય અંડપ, સા ય ધ્રુવજુડી, પુબ્ધિ પેતે, પ∞ા પેતે, दो वि एए सासया भावा, अणाणुपुव्वी एसा रोहा ! ।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! પહેલાં ઈંડુ અને પછી કૂકડી છે ? કે પહેલાં કૂકડી અને પછી ઈંડુ છે ? ઉત્તર– હે રોહા ! તે ઈંડુ ક્યાંથી આવ્યું ? રોહા– હે ભગવન્ ! તે કૂકડીમાંથી આવ્યું, ભગવાન– હે રોહા ! તે કૂકડી ક્યાંથી આવી ?ોહા– હે ભગવન્ ! તે ઈંડામાંથી આવી. ભગવાન– હે રોહા ! આ જ