________________
शत:-१: 6देश-२
|
५
|
गोयमा ! मणुस्सा तिविहा पण्णत्ता, तं जहा- सम्मदिट्ठी, मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी; तत्थ णं जे ते सम्मदिट्ठी ते तिविहा पण्णत्ता,तं जहा- संजया, असंजया, संजयाऽसंजया । तत्थ णं जे ते संजया ते दुविहा पण्णत्ता, तं जहासरागसंजया य, वीयरागसंजया य । तत्थ णं जे ते वीयरागसंजया ते णं अकिरिया। तत्थ णं जे ते सरागसंजया ते दुविहा पण्णत्ता तं जहा- पमत्तसंजया य, अप्पमत्तसंजया य । तत्थ णं जे ते अप्पमत्तसंजया तेसि णं एगा मायावत्तिया किरिया कज्जइ। तत्थणं जे ते पमत्तसंजया तेसि णं दो किरियाओ कज्जति, तं जहा- आरंभिया य, मायावत्तिया य । तत्थ णं जे ते संजयाऽसंजया तेसि णं आइल्लाओ तिण्णि किरियाओ कज्जति- आरभिया, परिग्गहिया, मायावत्तिया, असंजयाण चत्तारि किरियाओ कज्जति- आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अप्पच्चक्खाण- पच्चया । मिच्छादिट्ठीणं पंच- आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अप्पच्चक्खाणपच्चया, मिच्छा-दसणवत्तिया । सम्मामिच्छादिट्ठीणं पंच ।
भावार्थ :- प्रश्र-भगवन ! सर्व भनुष्यो समानडियावाणाडोयछ?
ઉત્તર- હે ગૌતમ ! તે કથન શક્ય નથી. प्रश्न- भगवन् ! तेनु शु १२॥ छ ?
ઉત્તર- હે ગૌતમ ! મનુષ્યના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યમિથ્યાદષ્ટિ.
જે સમ્યગદષ્ટિ છે તેના ત્રણ પ્રકાર છે. સંયત, સંયતાસંયત અને અસંયત. જે સંયત છે તેના બે પ્રકાર છે. સરાગસંયત અને વીતરાગ સંયત. જે વીતરાગ સંયત છે તે ક્રિયા રહિત છે. જે સરાગ સંયત છે, તેના બે પ્રકાર છે– પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત. જે અપ્રમત્ત સંયત છે, તેને માયા પ્રત્યયા એક ક્રિયા છે. જે પ્રમત્ત સંયત છે, તેને આરંભિકી અને માયાપ્રત્યયા, આ બે ક્રિયા છે. हे संयतासंयत छ,तेने मामिडी, पारियडिजी, मायाप्रत्यया, मात्र या छे. જે અસંયત છે, તેને આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા, અપ્રત્યાખ્યાની, ચાર ક્રિયા છે. જે મિથ્યાદષ્ટિ છે, તેને પાંચ ક્રિયા છે. જે મિશ્રદષ્ટિ છે, તેને પણ પાંચ ક્રિયા હોય છે.