________________
| ૧૮૦ |
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ:- નાગકુમાર નાગરાજ ભૂતાનંદના ચાલીસ લાખ ભવનાવાય છે. શુદ્રિકાવિમાન પ્રવિભક્તિના ત્રીજાવર્ગમાં ચાલીસ ઉદ્દેશન કાલ છે. १३ फग्गुणपुण्णिमासिणीए णं सूरिए चत्तालीसंगुलियं पोरिसीछायं णिव्वट्टइत्ता णं चारं चरइ । एवं कत्तियाए वि पुण्णिमाए ।महासुक्के कप्पे चत्तालीसं विमाणावास सहस्सा पण्णत्ता । ભાવાર્થ – ફાગણ પૂર્ણિમાના દિવસે સૂર્ય ચાલીસ આંગુલની પૌરુષી છાયા કરીને સંચાર કરે છે, તે જ રીતે કાર્તિક પૂર્ણિમાએ પણ ચાલીસ આંગુલની પૌરુષી છાયા કરીને સંચાર કરે છે. મહાશક કલ્પમાં ચાલીસ હજાર વિમાનાવાસ છે.
સમવાય-૩૬ થી ૪૦ સંપૂર્ણ