________________
અધ્યયન–૧૨
ચાર સમવસરણ :
બારમું અધ્યયન
સમવસરણ
Jain Education International
૩૪૭
चत्तारि समोसरणाणिमाणि, पावाडया जाडं पुढो वयंति । किरियं अकिरियं विणयं ति तइयं, अण्णाणमाहंसु चउत्थमेव ॥
શબ્દાર્થ :- પાવાયા = પરતીર્થીઓ, નારૂં = જેઓને, પુદ્દો વયંતિ = જુદા જુદા કહે છે, વૃત્તાન્તર્ મળિ સમોસાળ = તે ચાર સિદ્ધાંતો આ છે.
ભાવાર્થ :- ૫રતીર્થિક મતવાદી(પ્રતિવાદી) જે જુદા જુદા સિદ્ધાંત કહે છે, તે ચાર સમવસરણ (સિદ્ધાંત) આ છે– ક્રિયાવાદ, અક્રિયાવાદ, ત્રીજો વિનયવાદ અને ચોથો અજ્ઞાનવાદ.
વિવેચન :
થારસમવસરણ– પરતીર્થિક્રમાન્ય ચાર ધર્મવાદ :- આ પ્રથમ ગાથા દ્વારા શાસ્ત્રકારે અધ્યયનના પ્રારંભમાં પ્રતિપાદ્ય વિષય સૂચિત કર્યો છે. તે યુગમાં મુખ્યત્વે જેટલા એકાંતવાદો પ્રસિદ્ધ હતા તેનો સમાવેશ આ ચાર સમવસરણમાં થઈ જાય છે. તેનું સ્વરૂપ શાસ્ત્રકાર સ્વયં યથાસ્થાને બતાવશે.
અજ્ઞાનવાદ :
अण्णाणिया ता कुसला वि संता, असंथुया णो वितिगिच्छतिण्णा अकोविया आहु अकोविएहिं, अणाणुवीईति मुसं वयंति ॥
२
શબ્દાર્થ :-તા અળાળિયા - તે અજ્ઞાનવાદીઓ, સત્તાવિ સંતા = પોતાને કુશળ માનવા છતાં એ, જો વિતિનિતિT = સંશયથી રહિત નથી, અલથુવા = તેથી તેઓ મિથ્યાવાદી છે, ગોવિયા મોવિષ્ટિ માડુ - તેઓ સ્વયં અજ્ઞાની છે અને અજ્ઞાની શિષ્યોને ઉપદેશ આપે છે, અપાનુ વીતિ મુલ વયંતિ - તેઓ વિચાર કર્યા વિના મિથ્યાભાષણ કરે છે.
=
=
ભાવાર્થ :- તે અજ્ઞાનવાદીઓ પોતાની જાતને કુશળ માનતા હોવા છતાં તઓ સંશયથી રહિત નથી. તેથી તેઓ અસંસ્તુત (અસંબદ્ધભાષી અથવા મિથ્યાવાદી હોવાથી અપ્રશંસાપાત્ર)છે. તેઓ સ્વયં
For Private Personal Use Only
www.jainelibrary.org