________________
[ ૩૪૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
A
ભાવાર્થ :- સાધુ શબ્દાદિ વિષયોથી નિવૃત્ત થઈ જગતના પ્રાણીઓને આત્મવત્ સમજી તેઓની રક્ષા માટે સંયમમાં પરાક્રમ કરે.
अइमाणं च मायं च, तं परिण्णाय पंडिए । ___ सव्वमेयं णिराकिच्चा, णिव्वाणं संधए मुणी ॥ શબ્દાર્થ – સળં શિરાવિન્થ = તે સર્વને ત્યાગીને,
fબ્બામાં સંધા = નિર્વાણ એટલે કે મોક્ષનું અનુસંધાન કરે. ભાવાર્થ :- પંડિતમુનિ અતિ માન અને માયાને જાણી આ કષાય સમૂહનું નિવારણ કરી, નિર્વાણ (મોક્ષ) સાથે આત્માનું સંધાન કરે. हा संधए साहुधम्मं च, पावं धम्मं णिराकरे ।
उवहाणवीरिए भिक्खू, कोहं माणं ण पत्थए । શબ્દાર્થ :- સાદુથ= ૨ સંય = ક્ષમા આદિ શ્રમણ ધર્મની વૃદ્ધિ કરે, ગિરીરે = પાપધર્મનો ત્યાગ કરે, ૩૧ વરિષ્ઠ = સાધુ તપ કરવામાં પોતાનું પરાક્રમ પ્રગટ કરે, છ પત્થર = ક્રોધ અને માન ન કરે. ભાવાર્થ :- સાધુ ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણધર્મ અથવા સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ઉત્તમધર્મની સાથે મન, વચન, કાયાને જોડે અથવા ઉત્તમધર્મમાં વૃદ્ધિ કરે, પાપ ધર્મનું નિવારણ કરે. સાધુ પૂર્ણ શક્તિથી તપશ્ચર્યા(ઉપધાન)કરે તથા ક્રોધ અને અભિમાન ન કરે.
__ जे य बुद्धा अइक्कंता, जे य बुद्धा अणागया । ५ संति तेसिं पइट्ठाणं, भूयाणं जगई जहा ॥ શબ્દાર્થ -ને યુદ્ધ ફતા = ભૂતકાળમાં જે તીર્થકરો થઈ ગયા છે, તે સતિ પઠ્ઠાઈ = તેનો આધાર શાંતિ જ છે. ભાવાર્થ :- જેમ પ્રાણીઓનો આધાર પૃથ્વી છે તેમ જે કેવળજ્ઞાની ભૂતકાળમાં થઈ ગયા છે અને જે ભવિષ્યમાં થશે, તે બધાનો આધાર શાંતિ, કષાય-મુક્તિ છે. ३७ . अह णं वयमावण्णं, फासा उच्चावया फुसे ।
___ण तेसु विणिहण्णेज्जा, वाएणेव महागिरी ॥ શબ્દાર્થ – અદ ાં ત્યાર પછી, વયનીવજીનું વ્રત ગ્રહણ કરેલા સાધુને, તેનુ ન વિણદોના = તે સાધુ તેનાથી ડગે નહિ, વાવ મહાર = જેવી રીતે વાયુથી મહાન્ પર્વત ડગતો નથી. ભાવાર્થ :- સાધુ ધર્મ સ્વીકાર્યા બાદ સાધુને વિવિધ પ્રકારના અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org