________________
[ ૩૪૨ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
૨૮
ભાવાર્થ :- જેવી રીતે ઢંક, કંક, કુરર, જલકૂકડી અને શીખી નામના જલચર પક્ષીઓ માછલીને પકડવાનું કૃધ્યાન કરે છે, તેવી રીતે તેમનું તે ધ્યાન પાપરૂપ તેમજ અધમ હોય છે.
एवं तु समणा एगे, मिच्छद्दिट्टि अणारिया ।।
विसएसणं झियायंति, कंका वा कलुसाहमा ॥ શબ્દાર્થ –વંતુ = આ પ્રમાણે, મિચ્છી - મિથ્યાષ્ટિ, અગરિયા = અનાર્યો, જે સT = કોઈ શ્રમણ, વિલાં શિયાતિ= વિષય પ્રાપ્તિનું ધ્યાન કરે છે, તે વા વા તુલામી = તેઓ કંક પક્ષીની જેમ પાપી અને અધમ છે. ભાવાર્થ :- એવી રીતે કેટલાક તથાકથિત મિથ્યાદષ્ટિ તેમજ અનાર્ય સાધુ વિષયોની પ્રાપ્તિનું જ ધ્યાન કરે છે, તેથી તેઓ પણ ઢંક, કંક આદિ પ્રાણીઓની જેમ પાપભાવોથી યુક્ત તેમજ અધમ છે. o सुद्धं मग्गं विराहित्ता, इहमेगे उ दुम्मई ।
उम्मग्गगया दुक्खं, घायमेसति ते तहा ॥ શબ્દાર્થ -વિરહ દૂષિત કરીને, ૩જાય= ઉન્માર્ગમાં પ્રવૃત્ત થાય છે, પુર્વ ધાવે તં તલ ક્ષતિ = તેઓ દુઃખ અને નાશની પ્રાર્થના કરે છે. ભાવાર્થ :- આ જગતમાં કેટલીક દુર્બુદ્ધિ વ્યક્તિઓ તો શુદ્ધ ભાવમાર્ગની વિરાધના કરીને ઉન્માર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેઓ દુઃખ તથા અનેકવાર ઘાતને પ્રાપ્ત થાય છે. - जहा आसाविणिं णावं, जाइअंधे दुरुहिया ।
__ इच्छइ पारमागंतु, अंतरा य विसीयइ ॥ શબ્દાર્થ :- આસવિM Mવં છિદ્રવાળી નાવડર, ફુટ = ચડીને, અંતરા વિલીયટ્ટ = પરંતુ તે વચ્ચમાં જ ડૂબી જાય છે. ભાવાર્થ :- જેમ કોઈ જન્માંધ પુરુષ છિદ્રવાળી નૌકાપર ચડીને નદીને પેલે પાર જવા ઈચ્છે છે પરંતુ તે વચ્ચે(મઝધારમાં) જ ડૂબી જાય છે.
I wવંતુ સમ , મિચ્છિિ કારિયા ! २१ सोयं कसिणमावण्णा, आगंतारो महब्भयं ॥ શબ્દાર્થ - સિળ સોગં આવMT = પૂર્ણરૂપથી આશ્રવનું સેવન કરે છે, મદmયં માતાનો = તેથી તેઓ મહાભયને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- તેમ કેટલાક મિથ્યાદષ્ટિ અનાર્ય શ્રમણ પૂર્ણરૂપે આશ્રવોનું સેવન કરે છે, તેઓ અંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org