________________
અધ્યયન-૫/ઉદ્દેશક-૨ .
[ ૨૪૫ ]
જેમાં, અઠ્ઠો માળ= લાકડા વિનાની આગ, નવંતો = બળતી રહે છે, વહુ દૂરના = દૂરકર્મા જીવો,
વિદ્યા 5 લાંબાકાળ સુધી ત્યાં નિવાસ કરે, રહસT = ચીસો પાડતા, વિતિ = રહે છે. ભાવાર્થ :- હંમેશાં લાકડા વિનાનો અગ્નિ બળતો જ રહે તેવું એક મોટું ઘાતક સ્થાન નરકમાં છે. જેઓએ પૂર્વજન્મમાં ઘણાં દૂર પાપકર્મો કર્યા છે, તેવા નારકીજીવો ત્યાં લાંબાકાળ સુધી નિવાસ કરે છે અને વેદનાથી ચીસો પાડે છે.
चिया महंतीउ समारभित्ता, छुब्भंति ते तं कलुणं रसंतं ।
आवट्टइ तत्थ असाहुकम्मा, सप्पी जहा पडियं जोइमज्झे ॥ શબ્દાર્થ :- = તે પરમાધામી, મહંતી = મોટી, = ચિતા, સમાર મત્તા = જલાવીને તેમાં
નુ રd = કરુણ રુદન કરતાં નારકી જીવને, છુકતિ = ફેંકે છે, વદ્દ = દ્રવીભૂત થઈ જાય છે, પડવં = પડેલું, સખી = ઘી પિગળી જાય છે. ભાવાર્થ :- પરમાધામીઓ બહુ મોટી ચિતા રચીને તેમાં કરુણ રુદન કરતા નારકીને ફેંકે છે. જેમ અગ્નિમાં પડેલું ઘી ઓગળી જાય છે, તેવી જ રીતે તે ચિતાની અગ્નિમાં પાપકર્મી નારકી દ્રવીભૂત થઈ જાય છે.
सया कसिणं पुण घम्मठाणं, गाढोवणीयं अइदुक्खधम्मं ।
हत्थेहिं पाएहि य बंधिऊणं, सत्तुं व दंडेहिं समारभंति ॥ શબ્દાર્થ :- સ = સદા- સર્વકાળ, સિM = સંપૂર્ણ, = એક ગરમ સ્થાન છે,
વળીયંત્ર નિદ્ધત, નિકાચિત આદિ કર્મોથી તે પ્રાપ્ત થાય છે, અક્ષ ર = અત્યંત દુઃખ દેવું એ જેનો સ્વભાવ છે, સતું વ = શત્રુની જેમ, વંદું = દંડ દ્વારા નરકપાલ, સારમતિ = મારે છે. ભાવાર્થ :- જેનો સ્વભાવ અત્યંત દુઃખ દેવાનો છે તેવું એક પૂર્ણતયા ગરમ સ્થાન નરકમાં છે. નારીજીવો તે સ્થાનને નિદ્ધત, નિકાચિત પાપકર્મોના ફળ સ્વરૂપે પ્રાપ્ત કરે છે, ત્યાં નારકીઓના હાથ અને પગ બાંધી નરકપાલ શત્રુની જેમ તેઓને દંડથી મારે છે.
भंजंति बालस्स वहेण पुट्ठी, सीसं पि भिंदति अयोधणेहिं ।
ते भिण्णदेहा फलगं व तच्छा, तत्ताहिं आराहिं णियोजयंति ॥ શબ્દાર્થ – વાનસ પુટ્ટી નિર્વિવેકી નારકી જીવની પીઠ, વહેળ = લાકડીથી મારીને, અંતિતોડી નાખે છે, કયોર્દિ - તથા લોખંડના ઘણથી, લીપિ = તેઓના મસ્તક પણ, fમતિ = છૂંદી નાખે છે, fબાજુલા = જેના અંગો ભાંગી નાખવામાં આવ્યાં છે એવા, તે = તેનારકી જીવો, તાઉં = તપ્ત આરા વડે, પાનાં વતષ્ઠા = લાકડાના પાટિયાની જેમ ચીરીને, યોગતિ = પાતળા કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org