________________
અધ્યયન—પ/ઉદ્દેશક–૨
છે; જે લોકો મહાપરિગ્રહી હતા અથવા તીવ્ર કષાયવાળા હતા, તેઓને પોતાનાં દુષ્કર્મોનું સ્મરણ કરાવીને તેવું જ દુઃખ આપવામાં આવે છે.
ક્રેËિ તેહિ ય વિષ્વકૂળા :- આ પંક્તિના બે અર્થ વૃત્તિકાર કરે છે. (૧) ઈષ્ટ તેમજ કમનીય શબ્દાદિ વિષયોથી રહિત(વંચિત) થઈને તેઓ નરકમાં રહે છે અથવા (૨) જે માટે તેઓએ પાપકર્મ કર્યા હતાં, તે ઈષ્ટ માતા–પિતા, સ્ત્રી–પુત્ર આદિથી તથા કાન્ત(કમનીય) વિષયોથી રહિત થઈને એકાકી નરકમાં આયુષ્યપર્યંત રહે છે.
भवाहमे पुव्वसते सहस्से વૃત્તિકાર અનુસાર માછીમાર, કસાઈ, પારધી આદિ ઘણા હલકા ભવ છે, પૂર્વ જન્મોમાં સેંકડો હજારો વાર તેવા ભવ પામીને. ચૂર્ણિકાર અનુસાર–મવાહમે પુવ્વા સતસહસ્ત્રે સેંકડો, હજારો પૂર્વ સુધી અધમ–નિકૃષ્ટ ભવ પામીને.
॥ અધ્યયન ૫/૧ સંપૂર્ણ ॥
૨૪૧
-
GOG
બીજો ઉદ્દેશક
પરમાધામી કૃત તીવ્રતમ વેદનાઓ :
१
अहावरं सासयदुक्खधम्मं तं भे पवक्खामि जहातहेणं । बाला जहा दुक्कडकम्मकारी, वेदेंति कम्माई पुरेकडाई ॥ શબ્દાર્થ :- અહ = ત્યાર પછી, સાલયનુંવધમ્મ = નિરંતર દુઃખ રૂપ સ્વભાવવાળા, અવર = બીજા, ત = નરકના વિષયમાં, મો = આપને, નહાતદેળ = યથાતથ્ય, જેવું છે તેવું, પવવસ્વામિ = હું કહીશ.
Jain Education International
ભાવાર્થ - દુષ્કૃત્યો કરનારા બાલ જીવો પૂર્વકૃત કર્મોનું વેદન જ્યાં કરે છે, તેવા નિરંતર દુઃખ રૂપ સ્વભાવવાળા નરકના સંબંધમાં આપને હું ફરી બીજી રીતે યથાર્થ સ્વરૂપે કહીશ.
XOGOGOG
२
"
हत्थेहिं पाएहि य बंधिऊणं, उदरं विकत्तंति खुरासिएहिं । गिण्हित्तु बालस्स विहण्ण देहं वद्धं थिरं पिट्ठओ उद्धरंति ॥ શબ્દાર્થ :- ઘુરાપ્તિર્ષિં = અસ્તરા અને તલવાર દ્વારા, ૩વર વિજ્ઞતિ = તેનું પેટ ચીરી નાખે છે, વિહળ વેહૈં = ઘાયલ કરેલા દેહને, વર્ષાં - ચામડીને, થિર - બલાત્કારપૂર્વક, પિઠ્ઠો - પીઠના, અદ્ધતિ = ઉતરડી લે છે.
ભાવાર્થ :- પરમાધામી અસુરો નારકી જીવોના હાથ અને પગ બાંધી અસ્ત્રા અને તલવાર દ્વારા તેનું પેટ ચીરી નાખે તેમના ઘાયલ દેહને પકડી તેના વાંસાની ચામડી ઉતારે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org