________________
અધ્યયન-૫/ઉદ્દેશક-૧
_
૨૩૫ ]
ભાવાર્થ :- નારકી જીવોને રહેવાનું સંપૂર્ણ સ્થાન હંમેશાં ગરમ રહે છે, તે સ્થાન તેઓને ગાઢ નિદ્ધત-નિકાચિત કર્મોના કારણે પ્રાપ્ત થાય છે. અત્યંત દુઃખ દેવું તે જ એ સ્થાનનો ધર્મ-સ્વભાવ છે. નરકપાલ નારકી જીવોના શરીરને બેડી આદિમાં નાંખીને, તેમના શરીરને તોડી મરોડીને અને તેમના મસ્તકમાં છિદ્ર કરીને તેઓને સંતાપ આપે છે.
छिदंति बालस्स खुरेण णक्कं, उढे वि छिदंति दुवे वि कण्णे ।
जिब्भ विणिक्कस्स विहत्थिमेत्तं, तिक्खाहिं सूलाहिं भितावयति ॥ શબ્દાર્થ :- = નાસિકાને (નરકપાલ), કુળ = અસ્તરાથી,fછવંતિ = કાપી લે છે, ઉદ્દે વિ = તથા તેમના હોઠ,વિસ્થિd = તથા એક વેંત, વિવિ = બહાર ખેંચીને, તિવાહિંસૂલાદિ = તેમાં તીક્ષ્ણ શુળ ભોંકીને, મિતાવતિ = તાપ આપે છે.
ભાવાર્થ :- નરકપાલ અજ્ઞાની નારકી જીવની નાસિકા(નાક)ને અસ્ત્રાથી કાપી નાખે છે. તેઓના હોઠ અને બન્ને કાન કાપી લે છે અને તેની જીભને એક વેંત જેટલી બહાર ખેંચીને તેમાં તીક્ષ્ણ શુળ ભોંકીને તેઓને સંતાપ આપે છે. २३
ते तिप्पमाणा तलसंपुडं व, राइंदियं जत्थ थणंति बाला ।
गलंति ते सोणियपूयमसं, पज्जोइया खारपइद्धियंगा ॥ શબ્દાર્થ :- સિમ = જેઓના અંગોમાંથી લોહી ટપકી રહ્યું છે એવા, તનસંપુર્દ વ = સૂકાયેલાં તાડનાં પાંદડાઓના ઢગલા સમાન, ચારિત્ર્ય = રાતદિન, થતિ = રોતા રહે છે, પજ્ઞોફા = આગમાં બાળવામાં આવતાં, હારપદ્ધNIT = અંગો પર ક્ષાર લગાવેલા, સોળિયપૂયમ = લોહી, પરૂ અને માંસ, મતિ = ઝરે છે.નીકળ્યા કરે છે.].
ભાવાર્થ :- નારકીઓના કપાયેલા નાક, હોઠ, જીભમાંથી સતત લોહી ટપકતું રહે છે, ભયંકર પીડાને કારણે તેઓ સૂકાયેલા તાડના પાંદડાઓના ઢગલાની જેમ રાત-દિવસ ચીસો પાડતા રહે છે. તેઓને આગમાં બાળી અંગો પર ક્ષાર લગાડવામાં આવે છે, જેથી તેના અંગોમાંથી પરુ, માંસ અને લોહી નીકળ્યા–વહ્યા કરે છે. - जइ ते सुया लोहियपूयपाई, बालागणीतेयगुणा परेणं ।
कुम्भी महंताहियपोरुसीया, समूसिया लोहियपूयपुण्णा ॥ શબ્દાર્થ :- દિય પૂયાર્ડ = લોહી અને પરુ ટપકાવનારી, વાતાળો મુજ પરે = પ્રજ્વલિત અગ્નિના તાપ જેવો જેનો ગુણ છે અર્થાત્ જે અત્યંત તાપયુક્ત છે, મહતા = ઘણી મોટી, દિપોરુસીયા = પુરુષ પ્રમાણથી પણ અધિક પ્રમાણવાળી, નોદિયપૂયપુ = લોહી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org