________________
અધ્યયન-પ/ઉદ્દેશક-૧
૨૩૩ ]
ભાવાર્થ :- ત્યાર પછી લોહીથી ખરડાયેલ, મળથી ફૂલી ગયેલા અંગવાળા, પહેલા જેનું માથુ છૂંદી નાંખવામાં આવ્યું છે તેવા અને પીડાથી તરફડતા નારકોને પરમાધામી અસુરો જીવતી માછલીની જેમ ઉપર-નીચે, ઊંધાચત્તા ફેરવતા લોખંડની કડાઈમાં સેકે છે.
णो चेव ते तत्थ मसीभवंति, ण मिज्जइ तिव्वभिवेयणाए ।
तमाणुभागं अणुवेदयंता, दुक्खंति दुक्खी इह दुक्कडेणं ॥ શબ્દાર્થ :-ળો મહીમવંતિક બળીને ભસ્મ થઈ જતા નથી, તિબ્બમવેચાણ = નરકની તીવ્ર પીડાથી, Mો નિષ્ણ = મરતા નથી, તમyબામyવેચંતા = નરકની તીવ્ર પીડાને ભોગવતા ત્યાં જ રહે છે દ દુક્કડે = આ લોકમાં કરેલા પાપના કારણે તેઓ, કુરહી = દુઃખી જીવ, ફુવતિ = ત્યાં દુઃખ પામે છે. ભાવાર્થ :- તે નારકીઓ આગમાં ભસ્મીભૂત થતા નથી અને તીવ્રવેદનાથી મરતા પણ નથી, નારકીને દીર્ઘ આયુષ્ય પર્યત તે વેદના ભોગવતાં ત્યાં જ રહેવું પડે છે. આ લોકમાં કરેલા દુષ્કૃત–પાપના કારણે દુઃખી જીવોને ત્યાં દુઃખ ભોગવવું પડે છે. __तहिं च ते लोलणसंपगाढे, गाढं सुतत्तं अगणिं वयंति ।
ण तत्थ सायं लहइऽभिदुग्गे, अरहियाभितावा तहवि तवेति ॥ શબ્દાર્થ - નોનસંપII૮ = નારકીજીવોથી વ્યાપ્ત, તહિં - તે નરકમાં, ૪ = અત્યંત, સુતત્ત = તપ્ત-તપેલી, સાપ = અગ્નિની પાસે, વતિ = તે નારકી જીવો જાય છે, બહુ તલ્થ = તે અતિભયંકર અગ્નિમાં, સાચું નહ૬ = તે જીવો સુખ પામતા નથી. અને, અરદિયાબિતાવા = તેઓ જો કે તાપથી યુક્ત હોય છે, તદવિ= તોપણ, તતિ = તેઓને નરકપાલ તપાવે છે. ભાવાર્થ :- નારકી જીવોથી અત્યંત વ્યાખ તે નરકમાં નારકીઓ ઠંડીથી બચવા જ્યારે તપેલી અગ્નિની પાસે જાય છે ત્યારે તેઓ ત્યાં સુખ પામતા નથી પરંતુ અતિ દુર્ગમ આગમાં બળવા લાગે છે અને આ બળતા નારકીને પરમાધામી વધુ બાળે છે.
से सुच्चइ णगरवहे व सद्दे, दुहोवणीयाणि पयाणि तत्थ ।
उदिण्णकम्माण उदिण्णकम्मा, पुणो पुणो ते सरहं दुहेति ॥ શબ્દાર્થ :-૨ = ત્યારબાદ, નરવ ર લ = નગરવધ જેવા શબ્દો, સુન્ન = સંભળાય છે, કુહોવળવણિ પયાણિ = ત્યાં કરુણામય પદધ્વનિ સંભળાય છે, લિવ-મ = મિથ્યાત્વ આદિના ઉદયમાં વર્તતા પરમાધાર્મિકો, લિખ વાળ = જેઓનું પાપકર્મ, ફળ આપવાની સ્થિતિમાં આવ્યું છે એવા નારકીજીવોને, સર = ઘણા ઉત્સાહપૂર્વક, યુતિ = દુઃખ આપે છે. ભાવાર્થ :-તે નરકમાં, નગરવધ (શહેરમાં કલેઆમ)ના સમયે થનારા કોલાહલ જેવા શબ્દો તથા
१८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org