________________
અધ્યયન-૪/ઉદ્દેશક–૨
_.
૨૧૩ |
શબ્દાર્થ :- ઓહ સયા રોળા = સાધુ રાગદ્વેષ રહિત થઈને ભોગમાં કયારેય પણ ચિત્ત ન જોડે, મોકાની પુણો વિરબ્લેષ્મા = જો ભોગમાં ચિત્ત જાય તો તેને જ્ઞાન દ્વારા વિરક્ત કરે, મોને સમગઈ = ભોગથી શ્રમણની હાનિ થાય છે, કદ અને fમgો મુંબતિ સુદ = તો પણ કોઈ કોઈ સાધુ જે રીતે ભોગનું સેવન કરે છે તે સાંભળો! ભાવાર્થ :- રાગ દ્વેષરહિત એવા સાધુ ભોગોમાં અનુરક્ત ન હોય. મનમાં ભોગ-ઈચ્છા ઉત્પન્ન થાય તો જ્ઞાનબળથી વિરક્ત થઈ જાય, ભોગોના સેવનથી સાધુઓને હાનિ થાય છે, તો પણ કેટલાક સાધુ જે રીતે ભોગ ભોગવે છે, તે સાંભળો!
अह तं तु भेदमावण्णं, मुच्छियं भिक्खुं काममइवढें ।
पलिभिंदियाण तो पच्छा, पादुद्धटु मुद्धिं पहणति ॥ શબ્દાર્થ :- સદ એમવUM = ત્યાર બાદ ચારિત્રથી ભ્રષ્ટ, મુછિયં = સ્ત્રીઓમાં આસક્ત,
મમવદૃ = વિષયભોગમાં જેનું ચિત્ત લાગેલું છે, તં તfમજવું = તે સાધુને તે સ્ત્રી, પતિમક્રિયાણ = પોતાના વશમાં જાણી, તો પછી પાઘુટુ પછી ક્યારેક પગ ઉપાડી, મુદ્ધિ પતિ = તેના માથા પર પ્રહાર કરે છે. ભાવાર્થ :- ત્યાર બાદ ચારિત્રથી ભ્રષ્ટ, સ્ત્રીઓમાં આસક્ત, કામભોગોમાં અત્યંત પ્રવૃત્ત તે સાધુને વશવર્તી જાણીને તે સ્ત્રીઓ ક્યારેક પગ દ્વારા તેના માથા પર પ્રહાર કરે છે.
जइ केसियाए मए भिक्खू, णो विहरे सह णमित्थीए ।
केसाणि वि हं लुचिस्सं, णण्णत्थ मए चरिज्जासि ॥ શબ્દાર્થ :- સિયા = વાળવાળી, મ = મારી જેવી, મહૂ= હે સાધુ!ો વિદર = ન રહી શકતા હો તો, હું કહું, જેસાઈ = વાળનો, સુવિર્સ = લોચ કરી નાખીશ, મા ખUMલ્થ વરસ = તું મારા સિવાય કોઈ બીજી જગ્યાએ ન જા. ભાવાર્થ :- (સ્ત્રી કહે છે) હે સાધુ ! જો મારા જેવા કેશવાળી સ્ત્રીની સાથે(શરમને કારણે) વિહાર (રમણ) કરી શકતા ન હો તો હું કેશને ખેંચી કાઢીશ; (પછી)મને છોડીને બીજે ક્યાંય પણ વિચરણ ન કરો.
अह णं से होइ उवलद्धो, तो पेसंति तहाभूएहिं । ___ अलाउच्छेद पेहेहि, वग्गुफलाई आहराहि त्ति ॥ શબ્દાર્થ – સે ૩વનો રોફ તે સાધુ મારા વશમાં આવી ગયો છે એમ જ્યારે સ્ત્રી જાણી લે છે, તો વેતિતાપૂર્દિ તો તેણી તે સાધુને પોતાના કાર્યમાંદાસની જેમ પ્રેરણા કરે છે, અતા ૩છેવં વેદિ - તે કહે છે કે તુંબડી સુધારવા માટે છરી લઈ આવો, વકુપનારું આદાદિ ત્તિ = સારા ફળો લઈ આવો.
Gu
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org