________________
| અધ્યયન-૩/ઉદ્દેશક-૨
૧૩ |
આ રીતે અનુકૂળ ઉપસર્ગથી પરાજિત થયેલા મંદ સત્વ સાધકની માનસિક પરિસ્થિતિનું ચિત્રણ શાસ્ત્રકારે ભિન્ન ભિન્ન રીતે કર્યું છે.
| | અધ્યયન ૩/ર સંપૂર્ણ છે ત્રીજો ઉદ્દેશક
GOGOGOGOGOGOGOGGogogogogogoGOOGG આત્મસંવેદનરૂપ ઉપસર્ગ -
जहा संगामकालम्मि, पिट्ठओ भीरु पेहइ ।
वलयं गहणं णूमं, को जाणेइ पराजयं? ॥ શબ્દાર્થ :- લંકામાગ્નિ = યુદ્ધના સમયે, વત્તયં = ઊંડો ખાડો, જાહi = ગહન, ખેર, ધવ વગેરે વૃક્ષોથી મનુષ્યની કમ્મર સુધીનો ભાગ ઢંકાઈ જાય તેવા સ્થાન, પૂi - છુપાવાનું સ્થાન, તે = જુએ છે, તે વિચારે છે કે, ૨/ન = કોનો પરાજ્ય થશે, જો ના = એ કોણ જાણે છે. ભાવાર્થ :- જેવી રીતે યુદ્ધના સમયે કાયર પુરુષ વિચારે છે કે કોણ જાણે કોની હાર થશે? કદાચ મારી હાર થાય તેમ વિચારી યુદ્ધ પૂર્વે જ ખાડા, વૃક્ષો અને વેલોથી આચ્છાદિત ગુપ્ત સ્થાન, પર્વતની ગુફા આદિ છુપાવાના સ્થાન જોઈ રાખે છે. ___ मुहुत्ताणं मुहुत्तस्स, मुहुत्तो होइ तारिसो ।
पराजियाऽवसप्पामो, इति भीरु उवेहइ ॥ શબ્દાર્થ :- મુહુત્તાઈ = ઘણા મુહૂર્તોનો અથવા, મુહુરસ્ત = એક મુહૂર્તનો, તારિસો = કોઈ એવો, મુદો હોદ્દ = અવસર હોય છે (જેમાં જય અથવા પરાજય સંભવ છે,) પરાજિયા = શત્રુથી હારેલા, અવસMામો = ભાગીને જ્યાં છુપાઈ શકાય, કૃતિ = એવા સ્થાનનો, બe = કાયર પુરુષ, વેદ = વિચાર કરે છે. ભાવાર્થ :- ઘણા મુહૂર્તોમાંથી અથવા એકજ મુહૂર્તમાં કોઈ એવો અવસર વિશેષ (મુહૂર્ત) હોય છે, જેમાં જય અથવા પરાજય સંભવે છે. પરાજય થાય તો ભાગીને છુપાઈ શકાય એવા સ્થાન કાયરપુરુષ પહેલેથી જ શોધી રાખે છે. ___३रु एवं तु समणा एगे, अबलं णच्चाण अप्पगं ।
अणागयं भयं दिस्स, अवकप्पंतिमं सुयं ॥ શબ્દાર્થ :- ૩૧i = જીવનપર્યત સંયમપાલન કરવામાં અસમર્થ, અખા = ભવિષ્યકાળના, યે કિલ્સ = ભયને જોઈને, રૂ = વ્યાકરણ તથા જ્યોતિષ આદિને, અવખંતિ = પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org