________________
અધ્યયન ૧૫
बारस वासा वीइक्कंता, तेरसमस्स य वासस्स परियार वट्टमाणस्स जे से गिम्हाणं दोच्चे मासे चउत्थे पक्खे वइसाहसुद्धे, तस्स णं वेसाहसुद्धस्स दसमीपक्खेणं सुव्वएणं दिवसेणं विजएणं मुहुत्तेणं हत्थुत्तराहिं णक्खत्तेणं जोगोवगएणं पाईणगामिणीए छायाए वियत्ताए पोरिसीए जंभिय-गामस्स नगरस्स बहिया णईए उज्जुवालिया उत्तरे कूले सामागस्स गाहावइस्स कट्ठकरणंसि वेयावत्तस्स चेइयस्स उत्तरपुरत्थिमे दिसीभागे सालरुक्खस्स अदूरसामंते उक्कुडुयस्स गोदोहियाए आयावणाए आयावेमाणस्स छट्टेणं भत्तेणं अपाणएणं उड्डुं जाणुं अहो सिरस्स धम्मज्झाणोवगयस्स झाणकोट्ठोवगयस्स सुक्कज्झाणंतरियाए वट्टमाणस्स णिव्वाणे कसिणे पडिपुण्णे अव्वाहए णिरावरणे अणते अणुत्तरे केवलवरणाणदंसणे समुप्पण्णे ।
शGधार्थ :- वियत्ताए पोरिसीए हिवसना जीभ लागे, वियत नामनी पोरसी खाववा पर (पाछसा पहोरे) उज्जुवालियाए णईए ऋभुवासिा नामनी नहीना उत्तरे कूले उत्तर द्विनारे सामागस्स गाहावइस्स = श्याभाटु गाथापतिना कट्ठकरणंसि = सुथारशाणाभां वियावत्तस्स चेइयस्स = वैयावृत्य नामना यैत्य-यक्षभंहिरना उक्कुडुयस्स गोदोहियाए = उत्÷टुङ सहित गोहुहासने आयावणाए = आतापना आयावेमाणस्स = आतापना सेता अपाणएणं छणं भत्तेणं = निर्भणा छठनी तपश्चर्या ५२ता उड्डुं जाणुं अहो सिरस्स = घूंटए। अंया राणी मस्त नीये उरी धम्मज्झाणोवगयस्स = धर्म ध्यानथी युक्त झाणकोट्ठोवगयस्स = ध्यान ३५ श्रेष्टागारभां स्थित थर्धने सुक्कज्झाणंतरियाए - निरंतर शुऽसध्यानभां वट्टमाणस्स = वर्तता णिव्वाणे = निर्वाशने प्राप्त डरावनार.
=
Jain Education International
૩૨૧
=
ભાવાર્થ :- આ પ્રમાણે વિચરણ કરતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને બાર વર્ષ પસાર થઈ ગયા. તેરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે ગ્રીષ્મૠતુનો બીજો માસ અને ચોથું પખવાડિયું અર્થાત્ વૈશાખ સુદ દશમના સુવ્રત નામના દિવસે, વિજયમુહૂર્તમાં, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો અને છાયા પૂર્વદિશામાં ઢળી રહી હતી ત્યારે અર્થાત્ દિવસના પાછલા પહોરમાં, પાછલી પોરસીમાં, જુંભક નામના નગરની બહાર, ઋજુવાલિકા નદીના ઉત્તર તટ પર, શ્યામાક ગાથાપતિની સુથાર શાળામાં, વૈયાવૃત્ય નામના યક્ષાયતનના ઈશાન કોણમાં, શાલવૃક્ષથી ન અતિદૂર કે ન અતિ નજીક, ઉભડક થઈને એટલે ગોદુહાસને સૂર્યની આતાપના લેતા, ચૌવિહારા છઠ તપના પ્રત્યાખ્યાન સહિત, ઊંચા ગોઠણ અને નીચે મસ્તક રાખીને ધર્મ ધ્યાનમાં લીન, ધ્યાનકોષ્ઠમાં સ્થિત થયા. ત્યાર પછી ભગવાન શુક્લધ્યાનાંતરિકામાં પ્રવર્તમાન હતા ત્યારે તેઓને નિર્વાણને પ્રાપ્ત કરાવનાર, સંપૂર્ણ, प्रतिपूर्ण, अव्याहृत (निर्व्याघात), निरावरण, अनंत, अनुत्तर, श्रेष्ठ ठेवणज्ञान-डेवणहर्शन उत्पन्न थयुं. ४२ से भगवं अरहा जिणे केवली सव्वण्णू सव्वभावदरिसी सदेवमणुयासुरस्स लोगस्स पज्जाए जाणइ, तं जहा- आगई गई ठिइं चयणं उववायं भुत्तं पीयं कडं पडिसेवियं आवीकम्मं रहोकम्मं लवियं कहियं मणोमाणसियं सव्वलोए सव्वजीवाणं सव्वभावाइं जाणमाणे पासमाणे एवं च णं विहरइ ।
AGEार्थ :- से भगवं ते भगवान अरहा जिणे = अरिहंत ४िन केवली = डेवली सव्वण्णू = सर्वज्ञ सव्वभावदरिसी = सर्व पहार्थोने भेनारा कडं = रेसा अर्थने पडिसेवियं = श्रह्माहि सेवनने
For Private Personal Use Only
www.jainelibrary.org