________________
| શસ્ત્ર પરિણા અધ્ય-૧, ઉ: ૬ .
[ ૩૩] त्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति ।
तं परिण्णाय मेहावी णेव सयं वणस्सइसत्थं समारंभेज्जा, णेवऽण्णेहिं वणस्सइसत्थं समारंभावेज्जा, णेवऽण्णे वणस्सइसत्थं समारंभंते समणुजाणेज्जा ।
जस्सेते वणस्सइसत्थसमारंभा परिणाया भवंति, से हु मुणी परिण्णायकम्मे। त्ति बेमि ।
I પંચમો રસો સમરો in ભાવાર્થ :- જે વનસ્પતિકાય ઉપર શસ્ત્રનો આરંભ કરે છે, તે આરંભથી ઉત્પન્ન થતાં દુઃખદ પરિણામથી અજ્ઞાત છે. જે વનસ્પતિકાય ઉપર શસ્ત્રનો ઉપયોગ કરતા નથી તે આરંભના જ્ઞાતા છે.
આ જાણીને મેધાવી વ્યક્તિ વનસ્પતિનો સ્વયં આરંભ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ અને આરંભ કરનારની અનુમોદના કરે નહિ.
જેને વનસ્પતિ વિષયક આરંભનું જ્ઞાન અને ત્યાગ હોય છે તે પરિજ્ઞાતકર્મા(હિંસાના ત્યાગી) મુનિ છે તેમ ભગવાને કહ્યું છે.
પાંચમો ઉદ્દેશક સમાપ્ત છે
વિવેચન :
આ ઉદ્દેશકમાં અણગારનું સ્વરૂપ બતાવી, પાંચ ગુણ–ઈન્દ્રિય વિષયમાં આસક્ત સાધકને પ્રમાદી અને ગૃહસ્થ સમાન કહેલ છે. ત્યાર પછી વનસ્પતિના જીવોનું અસ્તિત્વ સિદ્ધ કરવા મનુષ્યના શરીર સાથે તેની તુલના કરી છે. તેને જાણી, શ્રદ્ધા કરી જે સાધક વનસ્પતિના આરંભનો ત્યાગ કરે તે જ સાચો જ્ઞાની અણગાર છે.
I અધ્યયન-૧/પ સંપૂર્ણ |
પહેલું અધ્યયન : છઠ્ઠો ઉદ્દેશક ઈ00 ત્રસ જીવોનો દુઃખમય સંસાર :| १ से बेमि-संतिमे तसा पाणा, तं जहा- अंडया पोयया जराउया रसया संसेइया सम्मुच्छिमा उब्भिया उववाइया । एस संसारे त्ति पवुच्चइ । मंदस्स अवियाणओ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org