________________
૩૬૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
શરીરનું માલિશ કરવું, સિગા = સ્નાન, સંવાદ = હાથ, પગ દબાવવા આદિ જ વર્ષે = કરતા ન હતા, દંતપવા લઈ = દાંત સાફ કરવાનો, પરિણાઈ = ત્યાગ કરતા હતા.
ભાવાર્થ :- ભગવાન વિરેચન, વમન, તેલાદિનું માલિશ, સ્નાન અને પગચંપી આદિ શરીર પરિકર્મ કરતા ન હતા તથા દાંત સાફ કરતા ન હતા.
| ३ विरए य गामधम्मेहि,रीयइ माहणे अबहुवाई।
सिसिमि एगया भगवं, छायाए झाइ आसी य ।।
શબ્દાર્થ :- વિર = વિરક્ત, મમ્મદિં= ઈન્દ્રિયોના વિષયોથી, રીયડુ = વિચરતા હતા, અજવાડું = અલ્પભાષી થઈને,સિરેમિ = ઠંડીમાં, છાયા= છાયામાં, ફારૂ આર = ધ્યાન કરતા હતા.
ભાવાર્થ :- મહામાહણ ભગવાન શબ્દાદિ ઈન્દ્રિય વિષયોથી વિરક્ત થઈને, અલ્પભાષી બની વિચરણ કરતા અને ક્યારેક ઠંડીના સમયે પણ છાયામાં રહી ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરતા હતા. તપ તેમજ આહારચર્યા :| ४ आयावई य गिम्हाणं, अच्छइ उक्कुडुए अभितावे ।
આદુનાવથ , ઓયણ-મથુ-સુમારે II શબ્દાર્થ :- માવાવ = આતાપના લેતા હતા, જિલ્લા = ઉનાળામાં, ગ9 = બેસતા હતા, ૩૯ = ઉત્કટક આસનથી, બતાવે = સૂર્યની સામે તડકામાં, ગાવલ્ય= શરીરનો નિર્વાહ કરતા હતા, સૂપ = રૂક્ષ, ય–સંકુ-સુષ્માતે = ભાત, બોરકૂટ અને અડદ આદિના આહારથી. ભાવાર્થ - ભગવાન ઉનાળામાં ઉત્કટ આસન કરી સૂર્યાભિમુખ બેસી આતાપના લેતા અને તેઓ ભાત-કોદ્રવ, બોરકૂટ, અડદાદિ રૂક્ષ આહારથી શરીરનો નિર્વાહ કરતા હતા. | ५ एयाणि तिण्णि पडिसेवे, अट्ठ मासे य जावए भगवं।
अवि इत्थ एगया भगवं, अद्धमासं अदुवा मासं पि ॥ શબ્દાર્થ :-પનિ સિuિr = આ ત્રણ પ્રકારના આહારનું, હસ્તે – સેવન કરતા હતા, કાલે = આઠ માસ, ગવ = સુધી, નિર્વાહ કર્યો, વિ – = અને ક્યારેક. ભાવાર્થ :- ભગવાને ભાત, બોરકૂટ, અડદ આ ત્રણ વસ્તુ જ વાપરતાં આઠ માસ સુધીનો સમય પસાર કર્યો હતો. ક્યારેક ભગવાને પંદર દિવસ તો ક્યારેક એક માસના ચૌવિહારા ઉપવાસ કર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org