SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ | ઉપધાનક્ષત અધ્ય-૯, : ૩ . [ ૩૬૩] ભાવાર્થ :- અનાર્ય લોકો ભગવાનના શરીરમાંથી માંસ કાપતા, ક્યારેક શરીર ઉપરથી ચામડી ઉતરડતા, ચુંટીઓ ભરતા અને પ્રતિકુળ પરીષહોથી પીડિત કરતા હતા. ક્યારેક તેમના શરીરને ધૂળથી ભરી દેતા હતા. | १२ उच्चालइय णिहणिंसु, अदुवा आसणाओ खलइंसु । वोसट्ठकाए पणयासी, दुक्खसहे भगवं अपडिण्णे ॥ શબ્દાર્થ :- ૩ળ્યાન = ભગવાનને ઉપર ઊપાડીને, બિળિસુ = ધરતી ઉપર પછાડતા હતા, માસામોઆસનથી, તસુ = નીચે પાડી દેતા હતા, તો કૃપ-ભગવાન કાયાની મમતા છોડીને, પાણી = પરીષહ સહન કરવામાં તત્પર હતા, દુહાઈ = તે સર્વ કષ્ટોને સહતા હતા. ભાવાર્થ :- કોઈ દુષ્ટ લોકો ધ્યાનસ્થ ભગવાનને ઊંચા ઉઠાવીને નીચે પછાડતા હતા. કોઈ લોકો ગોહાસન આદિ આસનથી બેઠેલા ભગવાનને ધક્કો મારીને દૂર હડસેલી દેતા હતા પરંતુ ભગવાને શરીરની મમતા છોડી હતી, પરીષહને સહન કરવા માટે કટિબદ્ધ હતા, તેમજ દુ:ખના પ્રતિકારની પ્રતિજ્ઞાથી મુક્ત હતા તેથી જ તેઓ આ સર્વ દુઃખોને સારી રીતે સહન કરતા હતા. | १३ सूरो संगामसीसे वा, संवुडे तत्थ से महावीरे । पडिसेवमाणे फरुसाइं, अचले भगवं रीइत्था ॥ શબ્દાર્થ :- સૂરો વા = જેમ શૂરવીર પુરુષ, સંવ = પોતાની સર્વ ઈન્દ્રિયોને ગુપ્ત રાખતા, કલેવના = સમભાવપૂર્વક સહન કરતાં, પારુલા - તે કઠોર પરીષહોને, આવત્તે = વ્રતોમાં દઢ રહીને, રીફન્થા = વિચર્યા હતા. ભાવાર્થ :- જેમ કવચધારી યોદ્ધો યુધ્ધના મોરચે શસ્ત્રોથી વીંધાય તો પણ આગળ વધતો રહે છે. તેમ સંવરનું કવચ ઘારણ કરી ભગવાન મહાવીર લાઢ આદિ દેશમાં પરીષહ સેનાથી પીડિત થવા છતાં કઠોરતમ કષ્ટોને સહન કરવામાં મેરુ પર્વતની જેમ અડગ રહીને મોક્ષમાર્ગમાં ગતિશીલ રહેતા હતા. |१४ एस विही अणुक्कतो, माहणेण मईमया। अपडिण्णेण वीरेण, कासवेण महेसिणा ॥ त्ति बेमि ॥ (बहुसो अपडिण्णेण भगवया एवं रीयंति ॥ त्ति बेमि ॥) | | તફો ૩લો સમરો / ભાવાર્થ :- જ્ઞાનવાન, અપ્રતિજ્ઞ, મહામાહણ (અહિંસક) કાશ્યપ ગોત્રીય મહર્ષિ ભગવાન મહાવીરે આ રીતની ઉપરોક્ત સંયમ વિધિનું આચરણ કર્યું હતું. (તેથી મુમુક્ષુજનોએ આ વિધિનું આચરણ કરવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy