________________
| સમ્યકત્વ અધ્ય-૪, ઉઃ ૪
_
૧૬૭ |
ઈન્દ્રિયોનો વેગ, વિષયો કે સાંસારિક પદાર્થો તરફથી હટીને મોક્ષ સન્મુખ થઈ જાય છે તે નિષ્કર્મદર્શી હોય છે. સંયમ તપ સાધનાની મસ્તીમાં મસ્ત સાધક આ માનવ શરીરથી નિષ્કર્માવસ્થા પ્રાપ્ત કરે છે.
આરાધકોનું અનુકરણ :| ४ जे खलु भो वीरा समिया सहिया सया जया संघडदसिणो आतोवरया अहा तहा लोगं उवेहमाणा पाईणं पडीणं दाहिणं उदीणं इति सच्चंसि परिविचिट्ठिसु । साहिस्सामोणाणं वीराणंसमियाणंसहियाणंसया जयाणंसंघडदंसीणं आतोवरयाणं अहा तहा लोगमुवेहमाणाणं । किमत्थि उवाहि पासगस्स, ण विज्जइ?णत्थि । ત્તિ મા.
॥ चउत्थो उद्देसो समत्तो ॥ चउत्थं अज्झयणं समत्तं ॥ શબ્દાર્થ – હે શિષ્ય! = સમિતિ યુક્ત, દત્ય-જ્ઞાનાદિથી યુક્ત, સંય નથી હંમેશાં યત્નાવાન, સંયડસિનો સતત જાગરૂક, નિરંતર સાવધાન, શ્રેયાર્થી, માતોવર- પાપકર્મથી નિવૃત્ત, સહીત યથાતથ્ય, તો વેદમાળા લોકને જોનાર, પાળ પડી તાદિ કલી= પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર દિશામાં, તિ =આ પ્રમાણે, સર્વાલિ સંયમમાં, વિવિઠ્ઠસુ-સ્થિત રહેતાં, સાહિસાનો = કહીશ, (તો તમે સાંભળો), [TM = જ્ઞાનને, વીરાણ = વીર પુરુષોએ, સમિયા સહિયાળું = સમિતિયુક્ત, જ્ઞાન યુક્ત, સયા ગયાને = હંમેશાં યત્નવાન, સંડવી = શ્રેયાર્થી, પ્રતિક્ષણ જાગૃત, ગાતાવરયા = પાપકર્મથી નિવૃત્ત, અહીં તહીં = યથાર્થ, તો યુવેદમાખણ = લોકને જોનાર.
ભાવાર્થ :- હે આર્યો ! જે સાધક વીર છે, પાંચ સમિતિઓથી યુક્ત છે, જ્ઞાનાદિથી સહિત છે, સદા સંયત છે, સતત શુભાશુભદર્શી, પ્રતિક્ષણ જાગૃત છે, પાપકર્મોથી નિવૃત્ત છે, લોકને યથાર્થરૂપે જોનાર છે, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર સર્વ દિશાઓમાં સારી રીતે સત્યમાં સ્થિર થઈ ચૂક્યા છે; તે વીર, સમિતિ સહિત, સદા યત્નાવાન, પ્રતિક્ષણ જાગૃત, શુભાશુભદર્શી, પાપથી ઉપરત, લોકના યથાર્થદા, જ્ઞાનીઓના સમ્યજ્ઞાનનું અનુકરણ કરે છે. અમે પણ તે માર્ગનું સમ્યફ આરાધન કરીશું. (મોક્ષાર્થી સાધક આવો સંકલ્પ કરે).
પ્રશ્ન- સત્યદણ વીરને કોઈ કર્મજનિત ઉપાધિ હોય છે? કે નથી હોતી ? ઉત્તર- તે સત્ય દષ્ટાઓને ભવભ્રમણ રૂપ સંસારની કોઈ ઉપાધિ હોતી નથી. -એમ ભગવાને કહ્યું છે.
| ચોથો ઉદ્દેશક સમાપ્ત . ચોથું અધ્યયન સમાપ્ત છે
વિવેચન :
આ સૂત્રમાં સંયમ આરાધકોના આદર્શને સામે રાખી દરેક સાધક આવી આરાધના કરવાનું લક્ષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org