________________
નવકા૨ જાપમાં એક ચિત્તે મગ્ન બન્યા. આખી રાત નવકાર પાણી બેય ક્યારાઓને સીંચવામાં આવ્યું, ફરક માત્ર એટલો જાપમાં વિતાવી. સવારે પાંચ વાગે વરસાદ ઓછો થયો અનેહતો કે પ્રથમ ક્યારામાં સીંચાતા પાણીને નવકારમંત્રથી મંત્રીને પછી સીંચવામાં આવતું જ્યારે બીજા ક્યારાને એમને એમ જ સીધે સીધું પાણી આપવામાં આવતું. સમય થતાં ‘અંકુર ફૂટ્યાં, છોડવા ઉગ્યા. ફૂલ બેઠાં અને ફળ બેસવા લાગ્યાં. પરિપક્વ સ્થિતિ સર્જાતાં લાણી કરવામાં આવી. ઉતરેલ ફળોનું વજન ક૨વામાં આવ્યું. નવકાર મંત્રથી પ્રભાવિત પાણીને પીનારા ક્યારાએ કુલ ૪૦ કીલો કાકડીની ફસલ આપી. જ્યારે બીજા ક્યારાએ માત્ર ૧૬ કીલો કાકડીની ફસલ આપી.
છ વાગે તો સાવ બંધ પડી ગયો. આકાશમાં ઉઘાડ નીકળ્યો અને વરસાદી માહોલ અદશ્ય થયો. લોકોની અવરજવર શરૂ થઇ. ટ્રેન અને બસનો વ્યવહાર પણ પૂર્વવત થયો. અને ધીરજભાઇના પુસ્તક પ્રકાશનનો કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો. આમ ધીરજભાઇની નવકાર મંત્ર પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધાનો વિજય થયો. નવકાર મંત્રે ધીરજભાઇ પર ધી આવેલા આફતના ઓળાને દૂર કર્યો.
ઉપરોક્ત સત્ય ઘટના બતાવે છે કે શુદ્ધ ભાવે નવકાર મંત્રનું સ્મરણ કરનારના સંકટો દૂર થાય છે, ન ધારેલી શુભ ઘટનાઓ બનવા માંડે છે, અને અનેક પ્રકારની અનુકૂળતા આવીને ખડી થાય છે. આ લખવાનું તાત્પર્ય એટલું જ છે કે નવકાર મંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે તેથી તેના સ્મરણમાં જરા પણ પ્રમાદ ક૨વો જોઇએ નહિ.
—રમેશ લાલજી સોની (કચ્છવડાલા-ચિંચપોકલી) વનસ્પતિ પર નવકારનો પ્રયોગ !!!
ફોરેનમાં હમણાં હમણાં એવાં સંશોધન થયાં છે કે શબ્દ દ્વારા રોગ મીટાવી શકાશે, કપડાં ધોઇ શકાશે, પત્થરો તોડી શકાશે, તાળાં ઉઘાડી શકાશે, પ્રસૂતિ કરાવી શકાશે, હીરાને કાપી શકાશે. શબ્દ દ્વારા માણસનું ખૂન પણ કરી
શકશે..!
મંત્રાધિરાજ શ્રી નવકારમાં ગોઠવાયેલા અક્ષરોના ઉચ્ચારણ દ્વારા એક જબર આંદોલન પેદા થાય છે. વિશિષ્ટ સંયોગવાળા આ શબ્દો ન ધારેલી અસર પેદા કરી શકે છે. જેવી રીતે એસ્ત્રો, એનાસીન કે સ્ટોપેક જેવી ગોળીઓ લેતાંની સાથે તુરંત અસર બતાડે છે, તે રીતે નવકારમંત્ર પણ તેની તુરંત અસર બતાવી શકે છે, જો તેને પૂર્ણ વિધિપૂર્વક ગણવામાં આવે તો !
નાગપુર પાસે ખાકરી ગામમાં એક ખેતરના બે ક્યારાઓમાં પ્રયોગ કરવામાં આવ્યો. એક સાથે બે ક્યારાઓને ખેડવા. એક સમાન ખાતર બેયમાં નાખવામાં
આવ્યું, એકસરખું બીજારોપણ બેષમાં કરાયું, એક જ કૂવાનું
આવા જ પ્રયોગો મુંબઇ અને થાણા બંદર પર આવેલા આશ્રમોમાં પણ થયા હતાં. અને નવકારમંત્રના દિવ્ય ચમત્કારોનો અનુભવ ત્યાં રહેલા માણસોએ કર્યો હતો ! જ્યારે મન-વચન-કાયાના ત્રણેય યોગી દ્વારા નવકાર મંત્ર ગાવામાં આવશે ત્યારે આપણા ઔદારિક-તેજસ-કાર્યણ આ
ત્રણેય શ૨ી૨ ઉપ૨ તેની અસર પહોંચી જશે. જો કાર્મણ શરીર પર નવકાર મંત્રનો વીજળી કટ લાગી જાય તો આપણો બેડો પાર છે.
— પૂ.આ. શ્રી હેમરત્નસૂરીશ્વરજી મ.સા. વિઘ્ન વિનાશક શ્રી નવકાર !
જામનગરના ચાતુર્માસ માટે અમે જામનગર તરફ પ્રયાણ કરતા હતા. વૈશાખ વદ ૩૦ના દિવસે કોટડાપીઠા ગામે મુકામ હતો. લૂ ઝરતી ગરમીના દિવસો. સાંજના સમયે સખત બફારો, ક્યાંય ચૈન પડે નહિ, એટલે પૃથ્વી પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયની પાછળની ઓસરીમાં બેઠા. ચૈત્યવંદન, અષ્ટોત્તરીની શરૂઆત થતાં જ ધીમો પવન શરૂ થયો ને આકાશ વાદળથી ઘેરાવા લાગ્યું, પખ્ખીસૂત્રની શરૂઆતમાં પવને વંટોળનું સ્વરૂપ લીધું. બારી બારણાં ધડાધડ અવાજ કરવાં લાગ્યાં. સહેજ ઉતાવળ કરી. પોણા આઠ પ્રતિક્રમણ પૂરું થવાની તૈયારી હતી. નવમું સ્મરણ ચાલતું હતું ને વરસાદ શરૂ થયો. પ્રતિક્રમણ પૂર્ણ કરી ઉપાશ્રયની અંદર આવ્યા તો પાટ એકે નહિ. સામાન કબાટ ઉપર મૂકી બારીઓ બંધ કરવા લાગ્યા. પવનનાં ઝપાટાંથી બારીઓ
બંધ થાય નહિ. વીજળી લબકારા કરતી શરીર ઉપરથી ફરી
માતુ શ્રી દમયંતીબેત દામજી હંસરાજ (કચ્છ તલવાણા)
૨૦૨