________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહની સાથે ભય જોડાયેલે જ છે.
એકમાં શાંતિ જ્યારે અનેકમાં અશાંતિ રહેલી છે. જ્યાં એકથી વધુ મિલન થાય છે ત્યાં સંઘર્ષ ઊભું થાય છે.
નિષ્કામ અને નિસ્વાર્થ ભાવનાથી કરેલ ઇશ્વર ભક્તિથી પરમાત્મા સુધી અવશ્ય પહોંચી શકાય છે. એ જ સાચી ભક્તિ છે.
જ્ઞાન શાંતિનું અને અજ્ઞાન અશાંતિનું મૂળ છે. સાચા અને સારા જ્ઞાનથી ક્યારેય અશાંતિ ઊભી થતી નથી.
જ્ઞાન સુખનું, જ્યારે અજ્ઞાન દુઃખનું મૂળ છે.
જિનાગ જ મેક્ષમાર્ગના મહાન માર્ગદર્શક છે.
[૩૦]
For Private And Personal Use Only