________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે માણસ બીજા પ્રત્યે શુભ ભાવના ચિંતવે છે તેના પર બીજા નકારાત્મક વિચારોને કશે પ્રભાવ પડતું નથી.
પ્રેમ અને શુભેચ્છા અંદર અને બહારના શત્રુઓને દૂર
જે જીવનમાં પ્રામાણિક્તા ન હોય તે જીવન નકામું છે, તે જીવનમાં કદી શાતિ મળતી નથી.
જેણે જીવનને સદઉપયોગ કર્યો છે તે કદી મૃત્યુથી ડરતે નથી.
આત્મામાં રહેલાં સાચા આનંદને અનુભવ થાય તે સંસારને આનંદ ફિકકો લાગે છે.
મનમાંથી સંસારને કાઢી નાખે. પછી ભલે તમે સંસારમાં રહો છતાં ડૂબશે નહીં.
મનની અચળતામાં મોક્ષ પ્રાપ્ત થાય છે.
જ્યારે વાસનાઓથી મુક્ત થશે ત્યારે જીવનમાં સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થશે.
[૧૫]
For Private And Personal Use Only