________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધી પવિત્રતાને આધાર જ ઉદારતા છે.
સર્વ પાપે કરનાર મન છે. જે મનને સાધે તે સર્વને સાધે.
ઉત્સાહનો અભાવ વ્યક્તિને જીર્ણ બનાવી દે છે.
ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી, ચેપડીઓના જ્ઞાનને જીવનમાં ઉતારવું એ જ સાચી વિદ્યા છે.
ધનવૈભવ અને ઈન્દ્રિયગ્ય વિષયની પાછળ દોડનારા માનવને કદી હૃદયની તૃપ્તિ, ચિત્તની શાંતિ અને જીવનની સફળતા મળવી સંભવ નથી.
શરીર નશ્વર છે, એટલે સંસાર સંબંધી શરીરના સર્વ ઉદ્યમે પરિણામે વ્યર્થ છે.
વિદ્યાની સફલતા કેવળ પ્રકૃતિના-વિજ્ઞાનના નિયમને અનુસરીને ભૌતિક ઉત્કર્ષ ઉપાર્જવામાં નથી, પણ સંયમની સાચી સાધનામાં છે.
અત્યારથી જ એ પ્રમાણે છે કે મૃત્યુ તમને પરાજિત ન કરી શકે.
[૧૪]
For Private And Personal Use Only