________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરની ભૂખ તે ચાર રોટલીથી પણ મટી શકે છે, પરંતુ મનની ભૂખ છ ખંડનું રાજ્ય મળવા છતાં પણ મટી શકતી નથી.
આશા અને તૃષ્ણાની આગ તે મનમાં અશાંતિ જ પેદા કરશે.
જે અહંકારને તિરોહિત કરી નાખે તે તમારા મિત્ર છો. અને અહંકારને ઉમુખ રાખે તે તમે જ તમારા દુશ્મન છે.
બે પ્રકારના માણસે જીવનમાં નિષ્ફળ જાય છે–એક તે એ લેકે જેઓ વિચાર કરે છે પણ એને કાર્યમાં નથી ઉતારતા અને બીજા એ લોકે જેઓ કાર્ય કરે છે પણ કદી વિચાર નથી કરતા.
ઘણું માણસે શાંતિ અને આનંદ વિના જિંદગી પસાર કરે છે. તેમના આત્મામાં અઢળક દિવ્ય ખજાને છુપાયેલું છે પણ તેમને જાણ થતી નથી.
પિતાની જરૂરિયાતને ઘટાડે. એ ત્યાગની દષ્ટિએ સુખનું સાધન છે.
અપરિગ્રહ સર્વ પ્રકારના સુખનો સાથી છે.
[૧૨]
For Private And Personal Use Only