________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ, દ્વેષ અને અહંકાર ઓગળે એટલે આપોઆપ બધી વૃત્તિઓ શાંત પડવા માંડે છે.
આત્માના વિશુદ્ધ સ્વરૂપને પામવા માટે અખૂટ મૈત્રી, અપાર કરૂણું અને સમગ્ર વિશ્વને આવરી લેતી પ્રેમ ભાવના જરૂરી બની રહે છે.
શરીર, મન અને હૃદયની શુદ્ધિ વગર અંતરને આરીસે ઉજવલ બની શકે નહિ.
સાધક માટે મોટામાં મેટે ગુરૂ વિવેક છે.
સાચું જ્ઞાન એ પ્રકાશ છે. આ જ્ઞાન-પ્રકાશ માનવીને અનિષ્ટમાંથી ઉગારી લે છે.
જેણે પિતાના મન પર અંકુશ મેળવ્યું છે, પોતાના મનને જીત્યું છે તેને સાચે વિજ્ય છે.
તપને અંતિમ હેતુ મનને વશ કરવાનું છે.
અંતરમનમાં પરમાત્માને પામવાની પ્રબળ ઈચ્છા અને એકાગ્રતા જ ધ્યાનમાં લીન બનાવી શકે છે.
[૧૧]
For Private And Personal Use Only