________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આપીને જે આનંદ અનુભવે એનુ' નામ છે સ્નેહ. લઈ ને જે રાજી રહે એનું નામ છે સ્વા.
છું
કાંટા સાથે વસીને હસતા રહેવાના પાઠે ગુલાબ શીખવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ય પ્રત્યે કામળ ના ને પોતાની પ્રત્યે કાર બના
.
માણસ માટે વિવેક ઘણું મોટું અવલ ંબન છે, માણસનું મન જ્યારે સ્વાભાવિક ધર્મથી વિરૂદ્ધ વર્તાવા લાગે છે ત્યારે વિવેક જ એને માદર્શન કરાવે છે.
ઉત્સાહી વ્યક્તિ દડા જેવા હાય છે. હજારા આફતાની પછડાટ ખાવા છતાં તે ઉછળીને ઉપર આવશે.
d
માનવીનાં સુખદુઃખના સાચા આધાર તે તેની મનેાદશા પર જ રહેલા છે. માનવીનું મન જ્યારે અને જેટલું પોતાને સુખી કે દુઃખી માને ત્યારે ને તેટલે અંશે તે સુખી કે દુઃખી બને છે.
જે આત્માની મલીનતાને દૂર કરે, એ જ સાચા ધર્મ છે.
[ ૧૦ ]
For Private And Personal Use Only