________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છીએ. માકી જીવન અને જેલ એય એક જ છે. તમે પણ કેદી છે, અમે પણ કંના કેદી છીએ. અમે પણ જન્મથી માંડી મૃત્યુ સુધી ખધનમાં જ છીએ.
આ દુનિયામાં સ્વતંત્ર તા કાઈ જ નથી. જન્મ્યા ત્યારે નવ મહિના માતાના ગની કેદમાં રહ્યા, જન્મ્યા પછી તરત માની કસ્ટડીમાં આવ્યા તે પછી પચીસ વર્ષ સુધી બાપની કસ્ટડીમાં રહ્યા, પચીસ વર્ષ પૂરાં થયાં ને લગ્ન થયાં એટલે પતિ કે પત્નીની કસ્ટડીમાં આવ્યા ને ઘરડા થયા એટલે એટલે સ તાનાની કસ્ટડીમાં આવ્યા. આમ દુનિયામાં જીવનારે એકે-એક માણસ કેદી છે.
આ કેદીપણામાંથી મુક્ત થવાય એ માટેની મહેનત આપણે કરવાની છે. અને તે માટેના આશીર્વાદ આપવા હું આવ્યા છે.
સવિચાર પરિવારની તમારા પ્રત્યેની સદ્દભાવનાના વ્યાપ એટલે મેટા છે કે આજે એ સદ્ભાવના મને પણ અહી ખેંચી લાવી છે. મને તો એમ થાય છે કે હું અહી' રાજ આવું અને હૃદયની વાતો કરું. પરંતુ સમય
૧૬
www.kobatirth.org
For Private And Personal Use Only