________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુદાયમાં તમે બીજા છો કે જેણે “સિદ્ધહેમ' કર્યું હોય. પહેલા સાધુ તે પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય પૂ. અમૃતસાગરજી. તેમણે સિદ્ધહેમ કર્યું હતું. તેઓ જાતે ક્ષત્રિય હતા, પરંતુ ગુરુમહારાજ બુદ્ધિસાગરસૂરિજીની અનન્ય ભક્તિવાળા. ગુરુમહારાજ માટે પ્રાણ આપવા પડે તોપણ વિચાર ન કરે. આવા ભકિતવાળા હતા. તેઓ કાળધર્મ પામ્યા, તે ટાઈમ અને મારા (આચાર્ય શ્રી કેલાસસાગરજી મહારાજના) જન્મસમય વચ્ચે લગભગ નવ માસનો ફેર છે. મારો જન્મ
ક્યાં પંજાબમાં - જગરાંવ ગામમાં ! અને દીક્ષા અને આખું જીવન ગુજરાતમાં અને વિજાપુર-સત્તાવીશ સાથે સારો પારેય. તે અનુસંધાનમાં કોઈ એમ કહેતાં કે તે અમૃતસાગરજી નો આમાં કદાચ તમે નહિ હો ! આ સમુદાયમાં આવવામાં, પૂર્વનો આવા ! એનો જણાનું બંધ કરો એ હોય ! “સત્ય કેવલી ગયું.' પૂજય કેલાસસાગરજી પોતાના સ્વાધ્યાય જો માં પહાયરૂપ થનારા સાણંદના સંઘને પોતાના માતા પિતા સપt માગત. તેઓ સાણંદમાં ખૂબ રહ્યા અને પ. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજે એ સ્મરણને યાદ કરતાં એમ કહ્યું કે સાણંદનાં થાકો એમનો સ્વાધ્યાય નિર્વિક ચાલે તે માટે એમનો ખંડ બંધ કરી દેતા અને માત્ર ગોચરી પૂરતા સમય માટે તેઓ બહાર આવતા. આ રીતે પસાર માં શાસ્ત્રાભ્યાસની એક સુવર્ણ તક પૂજય કૈલાસસાગરજીને મળો. અહીં તો પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો અને ધર્મગ્રંથોનું ગહન અધયયન કર્યું. આ સાણંદના શ્રીસંઘે એમને સંયમમાર્ગની અનુકૂળતા કરી આપી. આથી તેઓ કહેતા, હું સાણંદનો ઉપકાર જીવનપર્યંત નહિ ભૂલી શકું.' લગભગ પ્રતિવર્ષ તેઓ સાણંદમાં આવતા. માત્ર ક્યારેક રાજસ્થાન કે પાલિતાણા જેટલે દૂર હોય તો આવવાનું બનતું નહિ. સાણંદમાં નવો ઉપાશ્રય બંધાવવાનો હતો. સાણંદ સંઘના આગેવાન મુંબઈના સાયનમાં બિરાજમાન પૂજ્ય ઉપાધ્યાયશ્રી કૈલાસસાગરજીને મળવા ગયા. ઉપાધ્યાયશ્રી કૈલાસસાગરજીએ વ્યાખ્યાનમાં કહ્યું, ‘સાણંદના ગૃહસ્થો આવ્યા છે. એમને ઉપાય કરવો છે. એમ ન માનશો કે સંઘના ગૃહસ્થો આવ્યા છે. હકીકતમાં તો મારાં મા-બાપ આવ્યાં છે.' કોઈએ કહ્યું, ‘આપ આટલું બધું કેમ કહો છો ?” ત્યારે પૂ. કૈલાસસાગરજી મહારાજે સાણંદ સંઘે દીક્ષાકાળના આરંભમાં જેટલું ભર્યું હોય તેટલું ભણવાની જે સુંદર અનુકૂળતા કરી આપી હતી. એની વાત કરી. જે ઉપાશ્રય માટે પચાસ હજાર જેટલી રકમ પણ ભેગી કરવી મુશકેલ હતી, એને માટે
For Private And Personal Use Only