________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
क्षारो वारिनिधिः कलङ्ककलुष - चन्द्रो रवि स्तापकृत्; डभ्रपटला
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पर्जन्यश्चपलाश्रयोऽ Sदृश्यः सुवर्णाचलः । शून्य व्योम रसा द्विजिह्वविघृता स्वर्धाम धेनुः पशुः
काष्ठं कल्पतरुर्दषत् सुरमणि - स्तत्केन साम्यं सताम् ॥
જો કે આ છે તો અતિ, ગંભીર, પરંતુ એની તુલના સમુદ્ર સાથે થઇ શકે નેમ ની. કેમકે સમુદ્ર તો ખારો છે. એ જ રીતે ચન્દ્રમાં કલંક છે; જયારે આ તો નિષ્કલંક છે. સૂર્ય પોતાની ગરમીના કારણે પ્રાણીઓને સંતપ્ત કરે છે; જયારે આ તો સંતાપને શાન્ત કરે છે.
મેધમંડળમાં તો ચંચળ વીજળી છુપાયેલી છે. જયારે આ તો ચંચળ (લક્ષ્મીવાળા) નથી. સુમેરુ પર્વત મેઘમંડલના કારણે અદ્દશ્ય છે. જયારે આ તો દ્દશ્ય દેખી શકાય તેવા – છે.
આકાશ તો શૂન્ય છે. જયારે આ તો શૂન્ય નથી. પૃથ્વી દ્વિષ્વિ (શેષનાગ) પર સ્થિત છે; જયારે આ તો સિંહાસન ઉપર બેઠેલા છે.
કામધેનુ તો પશુ છે. જયારે આ તો માનવ છે. કલ્પવૃક્ષ કાષ્ઠ રૂપ છે. (કઠોર છે. જડ છે.) જયારે આ તો તેવા નથી. (કોમળ છે. ચેતન છે.) અને ઇન્દ્રમણિ પથ્થર છે. (નિર્જીવ છે) જયારે આ તો સજીવ છે.
તો હવે આ સજ્જનને ઉપમા શી આપવી?
પછી ચારે બાજુ નજર ફેરવતા પ્રભુની ધીર-ગંભીર વાણીનો પ્રભાવ સૃષ્ટિમાં ઇન્દ્રભૂતિને આ રીતે દેખાયો:
"સાળી સિંહાવું,
स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतम्, मार्जारी हंसबालं,
प्रणय-परवशात् कोकिकान्ता भुजङ्गम् ।
वैराण्या जन्मजाता
न्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति, श्रुत्वा साम्यैकरूढ,
प्रशमित कलुषं योगिनं क्षीणमोहम् ॥"
૧૧
For Private And Personal Use Only