SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ સદેશ: પરમ પૂજય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજની પાવનકારી વાણીની વિશેષતા એ છે કે અત્યન્ત સરળ અને સાહજિક ભાષામાં માર્મિક દ્રષ્ટાંતો સહિત જૈન દર્શનનો મર્મ પ્રગટ કરી આપે છે. આથી જ એમની પાવનકારી વાણીના શ્રવણ માટે વિશાળ જનમેદની અતિ આતુર હોય છે. ગણધરવાદ' જેવા ગહન વિષય ઉપર એમના પ્રવચનોનો આ સંચય આપીને એમણે જિજ્ઞાસુઓ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. આ પ્રવચનોની યોગ્ય સંકલના સાથે એ તૈયાર થાય છે, અને તે આકર્ષક રૂપ-રંગમાં આચાર્યશ્રીના સુવિનીત પ્રશિષ્ય મુનિરાજશ્રી દેવેન્દ્રસાગરજીના મનોહર માર્ગદર્શન હેઠળ પ્રકાશિત થાય છે. તેથી વિશેષ આનન્દ થાય છે. પ.પૂ. આ.દેશી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના આવા પ્રવચનોનો સંગ્રહ વધુને વધુ આપણને મળતો રહે અને એ દ્વારા આપણી ધર્મ-જિજ્ઞાસાની પ્યાસ વધુને વધુ છીપાતી રહે, એવી ભાવના વ્યક્ત કરું છું. અરવિંદ સંધવી. (વિત્ત મસ્ત્રી: ગુજરાત રાજય) ITS For Private And Personal Use Only
SR No.008702
Book TitleAtam Pamyo Ajwalu
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy