________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૩)
હાય ત્યાં જ કરાય પણ ગધેડામાં ગાયને ઉપચારઆરેપ કરવાથી ગધાડું ગાય ન જ બને, માટે તેવા ઉપચાર સત્ય ન જ ગણાય. કહ્યું છે કે-“આત્મ કમ સંબંધ છે અનાદિને હે, રજકનક દષ્ટાંત કે; અનાદિ શાંત ભવ્ય આશ્રયી, અભવ્યનો હો હું સુણે વિચાર કે, જિનવાણ ચિત્ત આણીયે ! ૧છે”. આત્મા તથા કર્મને અનાદિ કાલથી સુવર્ણ તથા માટીની જેમ સંબંધ છે તે ઉપચારથી નથી. પણું જીવન શુભાશુભ અધ્યવસાયને યોગે ગ્રહણ કરાયેલા વિપાકવડે ભેગવાતા ને વળી નવા ગ્રહણ કરાતા કર્મને સંબંધ અનાદિકાલને છે પણ ઉપચારથી આપ કરાયેલ નથી તે કર્મને સમ્યગુર્શન જ્ઞાન ચારિત્ર વેગથી આત્મા ક્ષય કરીને કર્મને અભાવ થયે છતે આત્મા પરમ મુક્ત થાય છે માટે તેવા મિથ્યાત્વની વાસનાવાળા વિદ્વાન ગણાતા પંડિતેને સંગ ન કરે તેવી મિથ્યા ભાવની વાસનાવાલા જોએ અનાદિ કાલથી મિથ્યાત્વ પ્રવચનરૂપ વિષ પીધેલું છે તેનું વમન કરી પરમ સદ્ગુરૂએ ઉપદેશેલા વીતરાગ પ્રવચનરૂપ અમૃતનું પાન કરીને સહુદય આત્મતત્વ પરિપુષ્ટ થયેલા આત્માઓએ નિઃશંકભાવે મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ ગને ત્યાગ કર એગ્ય છે, એ જ ઉપદેશ શ્રીમાન વાચકવર યશોવિજયજી કહે છે. એનું વધારે સ્વરૂપ સ્વાદુવાદકલ્પલતા વિગેરે તેમના ગ્રંથેથી જાણવું ગ્ય છે. ૧૮
For Private And Personal Use Only