________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૨ )
जिनेंद्र प्रतिमारूपमपि निर्मलमानसः । निर्निमेषदृशा ध्यायन, रूपस्थ ध्यानवान् भवेत् ॥ १० ॥ यो० प्र० ९ અ—રાગ, દ્વેષ આદિ મહામેાહના વિકારાથી જે કુલકિત-ઢાષિત થયેલ નથી અને શાંત તથા દેદ્દીપ્યમાન મનહર કાંતિવાળી સર્વ શુભ લક્ષણથી યુક્ત તીથંકરદેવની પ્રતિમાઓનુ' ધ્યાન આંખને મહાન આનંદ તથા સ્થિરતા આપનારી થાય છે; તેમ જ મન નિર્મલ-શુદ્ધ કરતી હોવાથી પાંપણાને વીંચવું –ઉઘાડવુ કર્યાં વિના તે પરમાત્માના ખા અભ્યંતર ગુણુસ્વરૂપનું ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાળા થઇને સિદ્ધિસુખની નજીક જાય છે. આવી તીર્થંકરની ચેાગમુદ્રાને મહામનાહર પ્રભાવ અન્ય દનકાર જાણતા નથી. આવુ ધ્યાન ત્રાટક કરીને મૂર્તિની સન્મુખ કરાતું હોવાથી આલબન ધ્યાન કહેવાય છે. તે આત્માના ગુણને પ્રગટ કરવામાં પરમ ઉપયાગી છે. તેનુ લ આ પ્રમાણે છે—
योगी चाsभ्यासयोगेन, तन्मयत्वमुपागतः । सर्वज्ञीभूतमात्मान- मवलोकयति स्फुटम् ॥ ११ ॥ અ– આવા રૂપસ્થ ધ્યાનના અભ્યાસે કરી ચાગી તન્મયપણાને પામી પ્રત્યક્ષપણે સજ્ઞ સ્વરૂપ થયેલા
હાવાથી પેાતાને જુએ છે.
सर्वज्ञो भगवान् यो - महमेवाऽस्मि स ध्रुवम् । છ્યું તન્મયતાં યાસ, સર્વવેલીતિ મન્યતે॥ ૨ ॥
For Private And Personal Use Only