________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
હોય તે પણ સ્વાદનું ભાન થાતું નથી આ ઉપર એક દ્રષ્ટાંત આપે છે તે વિચારો. કેઈ રાજા પાસે વિનેદ સભામાં અનેક શેઠીયા અમાત્યાદિ હજુરીયા બેઠેલા હતા ત્યાં કઈ મહાત્માનાં સંયમ, ત્યાગ, વૈરાગ્યની પ્રશંસા સાંભળીને તેમાંથી એક શેઠ તે વાત ન માનતા કહેવા લાગ્યું કે ઈદ્રિને કઈ પણ જય કરી શકતું જ નથી જેને જે ભેગાદિ ન મળે તેને ત્યાગ કર્યો કહેવાય નહિ. તમે જે મહાત્માની પ્રશંસા કરે છે તે ઢોંગી છે, બીજાને છેતરે છે વિગેરે વાત કરીને રાજાને નિરૂત્તર કર્યો. રાજાએ એની સાન ઠેકાણે લાવવા ઉપાય વિચારીને એ શેઠ ઉપર ભયંકર ચેરીનું તહોમત મુકાવ્યું. તેના ગુન્હા માટે મરણની સજા કરી ત્યારે ત્યાં હજુરીએ વિનંતિ કરી કે મહારાજ એ શેઠ આપણુ જુના મિત્ર છે માટે એક વખતેને ગુને માફ કરવા હું નામદારનાં ચરણ પાસે અરજ ગુજારું છું. રાજાએ કહ્યું કે તારી વાત માન્ય ત્યારે જ કરાય કે એ શેઠ જ્યારે મારા ભંડારમાંથી એક તાંસળીમાં પૂર્ણ ભરેલું તેલ બે હાથથી પકડીને આખા ગામમાં શેરીયે બજારે મહેલ્લાઓમાં ફરે. મારા લશકરી માણસે ખુલ્લી તલવારે પાછળ ચાલે. તેમાં જે તેલનું એક બિંદુ ભેચે પડે તે સૈનીક તેનું માથું ઉડાવી દે તે સરત કબુલ હોય તે તેને ગુન્હો ત્યારે જ માફ થાય તેમ છે, હવે મરણના સમાન જીવને બીજે મેટે લય નથી. કહ્યું છે કે
" માસમાં મા નથિ, હાલમાં વેચા નથિ | "
For Private And Personal Use Only