________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ ) ગીઓ મોક્ષ-સર્વ કર્મથી રહિત થવારૂપ નિર્વાણપદને છોડીને બીજા કશા પ્રકારના સુખની ઈચ્છા જ કરતા નથી. છે ૧૪ કેવી રીતે તે જણાવે છે ?
सूत्रं-परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच दुःखમેવ સર્વ વિવિનર | ૨-૫ છે
ભાવાર્થ-દુનીયાના સર્વ સુખદુઃખો ભેગે આનંદ અંતે દુઃખનું કારણ થતા હેવાથી તામસ રાજસ સાવિક પ્રકૃતિઓના ગુણે શરીરના સંસ્કાર-રૂપે દુઃખમય થતા હોવાથી તથા આત્મગુણ-સત્ય જ્ઞાન, દર્શન તથા ચારિત્ર
ગમાં વિહ્મરૂપ થતા હોવાને કારણે વિવેકી આત્માઓને પરિણામે-કાર્યરૂપે તાપ કરતા-દુઃખકર્તા લાગે છે, કદાપિ પુન્યવંત મહાત્માઓ તીર્થંકર ચક્રવૃત્તઓ પૂર્વના પુન્યથી ભેગ ફળને ઉદય ભોગવતા હોય છતાં તે ઝેરરૂપે બંધન રૂપે માને છે અને ચગ્ય સમયની રાહ જોતા ચેતતા રહે છે તે માટે ભગવાન મહાવીરદેવનું ચરિત્ર જોયા ગ્ય છે તેમજ શ્રીમાન્ બુદ્ધદેવનું નિષ્કમણ પણ વિચારવા જેવું છે, પ્રાણુઓને પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ભૂવન, વિમાન વિગેરે વિષયસુખના પદાર્થો રાગદ્વેષના કારણરૂપે બનીને અત્યંત મલિન પરિણામે ઉપજાવે છે તે પરિણા-વિચારો દુર્ગતિમાં લઈ જવાના કારણરૂપ થાય છે માટે નિશ્ચય નયથી વિચારતા સર્વ ત્યાજ્ય છે તે માટે શ્રી વીતરાગ દેવની સ્તુતિ કરતા મહાકવિરાજ શ્રીમાન
For Private And Personal Use Only