________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
सूत्र-तत्र शब्दार्थज्ञानविकल्यैः सकीर्णा सवितर्का
-
સમાપત્તિઃ ॥ ૧-૪૨ ॥
ભાવાર્થ તેમાં શબ્દ એટલે પરમાત્માના નામનો ઉંચાર કરવા સાથે તેમાં અર્થના એપ થાય અને પરમાત્માના આત્મિકસ્વરૂપનું અનુભવ જ્ઞાન થાય તેવા પ્રકારની અવગ્રહ ઇહા, અપાય અને ધારણા રૂપ સવિકલ્પ વડે આત્મ સ્વરૂપમાં જે સ્થિરતા થાવી તે સવિતર્ક સમાપત્તિ કહે વાય છે. જેમકે ગુરૂના ઉપદેશથી સાંભળેલા આગમના વચનેાથી થયેલી તત્વગવેષણા ને સંભાળતા શબ્દનું ટન થાય તેના અ ના વિચાર થાય અને શબ્દ તથા અને અનુસારે આત્માના અનુભવ કરાવનારા વિચાર રૂપ વિકા વડે આત્મરમણુતા જાગે તેને સંકીણુ સવિકલ્પ સમાપત્તિ વા જ્ઞાન યાગ કહેવાય તેજ આત્મા ને નિવિકલ્પ સમાપત્તિનુ કારણ થાય છે. ૫૪રા मूलं स्मृति परिशुद्ध स्वरूपशून्येवाऽर्थमात्र निर्मास નિર્વિતત્ક્રમમાપત્તિઃ ॥ ૨-૪૩ ||
ભાવા:-માન્ય લાવ સધિ જે પ્રદાર્થોં છે તેના ત્યાગ કરીને ગુરૂથી મળેલ આગમ ( શબ્દ ) તથા અર્થની થયેલા અનુભવ ચેગે આત્મરમણતામાં સ્થિરતા લાવતા આગળ આગમ તથા અર્થમાં જે નથી કહેવાયુ. અથવા વચન વડે કહિ શકાય તેવુ ન હોવાથી અનિર્વચનીય જે આત્માનાં અનુભવ રૂપે સ્વરૂપમાં જે સ્થિરતા આવે છે તે વખતે સુત્ર અનાત† વિચારણાની
તથાં
For Private And Personal Use Only