________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
($)
કે તેની પૂર્વેના લેખેાથી તેવા અર્થ કરવાની જરૂર પડે છે. વિ. સ. ૮૦૨ થી વિજાપુરમાં પાટણમાંના ચાવડા રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. ચાવડાઓના રાજ્ય પછી મૂળરાજ, દુર્લભરાજ, ભીમ, કર્ણરાજ, સિદ્ધરાજ, કુમારપાળ વગેરે રાજાઓની સત્તા વતી હતી. વિ. સ. ૧૨૭૦ લગભગથી વિજાપુરમાં વાઘેલા વંશના વીરધવલ રાજાની સત્તા પ્રવર્તતી હતી. મુંબઈમાંથી પ્રગટ થતા જૈન કોન્ફરન્સ હૅરેડ માસિકના વિ. ૧૯૭૦ ના દિવાળીના ખાસ અંકમાં એક જૈનાચાર્ય કૃત પ્રાચીન જૈન પટ્ટાવલી રા. મા. ઇ. દેસાઇ મારફ્ત છપાવવામાં આવી છે તેમાં લખ્યું છે કે વસ્તુપાલે અને તેજપાલે વિજાપુરમાં ચિ'તામણિ પાર્શ્વનાથના દેરાસરના જીર્ણોદ્ધાર કર્યો છે. (વિ. ૧૨૮૦ માં ) એ લેખ ઉપરથી સિદ્ધ થાય છે કે જૂના વિજાપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર હતું તે લગભગ પાંચસે સાતસે અથવા હજારવ પૂતુ હાય ત્યારે તે જીર્ણ થાય, તે લેખ પરથી પણ વિજલદેવના પૂર્વકાલનું અને વિજયરાજે વિજાપુરમાં ખેડાવાળું તામ્રપત્ર કરી આપ્યુ તે પૂર્વનુ વિજાપુર છે. એમ સિદ્ધ થાય છે. વસ્તુપાલ અને તેજપાલના લગભગ સમકાલીનપરમાર વિજલદેવ અને માહડદેવ હાય એમ કલ્પના થાય છે. વિજલદેવપરમારના લગભગ સમયમાં ચિંતામણિપાર્શ્વનાથના દેરાનેા જીર્ણોદ્ધાર કર્યો, તેથી વિજાપુરની તેમજ ચિંતામણિ દેરાસરની ઘણી પ્રાચીનતા સિદ્ધ થાય છે.
બ્રહ્મર્ષિ નામના આચાર્ય રચિત સૌધ ગચ્છ વ્યાખ્યાનમાં લખે છે કે—વિજ્ઞાકર્ નયમ ય, તવામાં ચમકાઓ, 1/ વિદ્યાપુરનો જ તપામતું રેવમાન્ દેવભદ્રસૂરિથી વિજાપુરમાં તપાગચ્છ થયા. ગુજરાતના પ્રધાન વસ્તુપાલ અને તેજપાલના ગુરૂ શ્રી ભુવનચંદ્રસૂરિ વિજાપુરમાં પધાર્યા હતા. ચૈત્ર વાલગચ્છના આચાર્ય શ્રી ભુવનચંદ્રસૂરિ હતા, તથા દેવભદ્રસૂરિ હતા. ભુવનચંદ્રસૂરિની સાહાચ્યથી શ્રી દેવચંદ્રસૂરિ પાસે શ્રી જગચંદ્રસૂરિએ વિજાપુરમાં ક્રિયાદ્વાર કર્યાં. ( વિ. સ.૧૨૮૫ માં ) જગચ્ચદ્રસૂરિએ વિજા પુરમાં ક્રિયાદ્ધાર કરી જૈન કામમાં તથા ઇતિહાસના પાને વિજાપુરનુ અમર નામ કર્યું છે, શ્રી જગચ્ચદ્રસૂરિએ ધાર
For Private And Personal Use Only