SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ ચંદ્ન પુછુ તેની સલાહ ઘણી ઉપયાગી થઇ પડતી હતી. પોતાના પતિ જ્યારે કાઇ કાઇ વખતે ચિંતામગ્ન થતા ત્યારે તેમને ઘણી ધીરજ આપતી હતી, અને સંસારના સાથી તરીકે પેતાની નેક ટેક સદા અદા કરતી હતી. તેનામાં ગંભીરતા, માયાળુ સ્વભાવ, અતિથિસત્કાર, પરોપકારવૃત્તિ, સના સારામાં ભાગ, સહનશીલતા, નમ્રતા, વિવેક વિગેરે ઘણા ગુણે ખીલ્યા હતા. શેઠ મગનલાલ ચંદને જરા માત્ર પશુ ઓછું આવવા દેતી નહેાતી. ટુકામાં સુશીલ પત્ની તરીકેની ખ્યાતિ તેણે મેળવી હતી. તે મુબઇ જૈન મહિલા સમાજમાં પેટ્રન હેાવાનુ માન ધરાવતાં હતાં. બાઇ ચંદનને પુણ્યયેાગે એક પુત્ર થયા હતા પણ તે ગુજરી ગયા. બાઇ ચંદનના કુંકુમ પગલાંથી કુટુખમાં લક્ષ્મી વધવા લાગી અને જ્યાં ત્યાં તેમના કુટુબની પ્રતિષ્ઠામાં વધારા થવા લાગ્યા. ખાઇ ચંદને પેાતાના પતિ સાથે ઘણી યાત્રાએ કરી, સાધુ સાધ્વીઓને દાન આપ્યાં અને ઘણા મુનિનાં વ્યાખ્યાન સાંભળ્યાં. સ ૧૯૬૮ ની સાલમાં તેમને સ્વર્ગવાસ થયા. સંવત્ ૧૯૬૮ ની સાલમાં ગઢોડાની ખાઇ મગુની સાથે શેઠ મગનલાલ કંકુ'નું ત્રીજી વખત લગ્ન થયું. તે આઇ હાલ હયાત છે; અને તે બાઇ પશુ સારા સદગુણા ખીલવી પૂર્વની સ્ત્રીઓની પેઠે પ્રખ્યાત થાય એવી ઈચ્છા રાખવામાં આવે છે. શેઠ મગનલાલ કંકુચંદના માટા ભાઇ રવચંદભાઇ ગુણીયલ હતા. તેમનામાં ગંભીરતા અને શાંતતા હતી. પેાતાના કુટુંબનું પ્રતિપાલન કરવામાં તેઓ દક્ષ હતા. તે પાતાની પાછળ જેશંગભાઇ નામના સુશીલ પુત્ર મુકીને સવત્ ૧૯૪૯ ની સાલમાં સ્વર્ગવાસી થયા. શેઠ મગનલાલના પિતા કચદભાઈ સ. ૧૯૫૨ માં સ્વર્ગવાસ થયા. શેડ બાદરભાઇ કચંદ સવત્ ૧૯૫૮ માં સ્વવાસી થયા. સંવત્ ૧૯૬૩ માં ઘેલાભાઇ કંકુંદ પાતાની પાછળ આલચંદ નામના પુત્રને મુકી સ્વર્ગવાસી થયા. તેમના સૌથી લધુ બનુ નામ ઉમેદભાઇ છે, તેઓ ઘણા બહાશ છે અને અત્યંત માયાલુ છે. શેઠ બાદરભાઇ કચંદની પાછળ તેમની મીલકતમાંથી રૂપીઆ શ હજાર ખરચી. ખાદરભાઇના નામથી દોશીવાડામાં ભાદરવાડી અધાવી છે. સ. ૧૯૬૬ ની સાલમાં પંડિત રવિદત્ત લક્ષ્મીશંકરને પગાર આપી ખાદરવાડીમાં જૈન શ્રાવિકાઓને ભણાવવા માટે પાઠશાળા સ્થાપી છે. તે પાઠશાળા હાલ પણ ચાલે છે. અનેક પાઠશાળાઓને શેઠ મગનલાલ કંકુચદે મદદ કરી છે. તેમનામાં દયા ગુણ પ્રતિક્તિ ખીલતા જાય છે. સંવત્ ૧૯૫૬ ની સાલમાં ગુજરાત મારવાડ વગેરેમાં ભયંકર દુકાળ પડયા ત્યારે શેઠ મગન For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy