________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સાર ઇતિહાસ પ્રકીર્ણ) સિરાષ્ટ્રમાં પૂર્વે શ્રીકૃષ્ણુનું રાજ્ય હતું, દ્વાસ્કિામાં કુલ પછી રામ પ્રતિ વરનાલ ગાદીએ બેઠા. જજનાભ પછી શતવીર.
ઈ. સ. બીજ સકામાં કાળાઓના તામે ઓખામંડળ વારિ ગયું.
સીરીયાના દ્ધા સદ્ધર બેલીમ એખામંડળ તાબે કર્યું પ્રાચીન દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ હતી.
હાલનું રિંજા તે પહેલાં ગીજની કહેવાતું. ત્યાં બેલિમે રાજધાની કરી. દ્વારિકાથી અનિકોણ તરફ છ માઇલપર ગારિજા આમ છે.
લીમને જેહેમ શુટુકા નામના સિરિયાના થતાએ હરાવી તેને કાઢી મુ.
કાળાઓએ ત્રીજીવાર ઓખામંડળ લીધું.
ઈ. સ. છઠ્ઠા સૈકામાં ચાવડા રજપુતે સારાષ્ટ્રપર સત્તા ધરાવતા હતા.
ચાવડ અખેરાજજીએ ઓખામંડળ લીધું, પછી ભુવડરાય તે પછી તેને પુત્ર જયસેન થયે.
જયસેન ચાવડાપાદર નામે ગામ વસાવ્યું, તેનાં ખંડેર હાલ મૂલવાસરગામની પડેશમાં દેખાય છે.
જયસેન પછી જગદેવ થયે, તે પછી તેને પુત્ર મંગળ થયે. પછી તપુત્ર દયાળદેવ, તપુત્ર જગદેવ, જગદેવને બે પુત્ર કનકસેના અને મંતસેન થયા.
કનકસેને કનકાપુરી (હાલનું વસઈ) વસાવ્યું.
Mાચે જૈન દેરાસરો ઘણાં બંધાવ્યાં હતાં, તેનાં ખંડેર હાલ વસઈની બહાર ઘણું દેખવામાં આવે છે.
અનન્તરે પિતાના લાઈથી છુટા પડી દ્વારિકામાં રાજ્ય કર્યું.
અનંતદેવપર પરમાર વાહેરે છેલા ૨જપુતોએ હલ્લો કરી તેના પ્રાણ લીધા.
For Private And Personal Use Only