SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) ગાયકવાડ સરકારનાહાકેમે-અને ઈજારદારે યાદી પ્રગણે વિજાપુરના મહાલ ઉપર ગાયકવાડ સરકારથી કુમાવીસદાર–હાકેમ આવ્યા. તેની તપસીલ સં. ૧૮૫૫ થી ૧ સંવત ૧૮૫૫ મેદી વરચંદ ફૂલચંદ. ૪ સંવત ૧૮૫૬ થી લગાઅત સંવત ૧૮૫૯ સુધી રાજેશ્રી બિલવંતરાવ કાશી વરસ ૪ વરસ ૧ રૂા. ૧૨૦૦૦૦ નો ભગત (ઈજા.) ૧૩ સંવત ૧૮૬૦ થી અંગ્રેજ સરકારને ઘેર ગયે તે સંવત ૧૮૭૨ ની સાલ સુધી વરસ ૧૩ તેની વિગતઃ ૪ સં. ૧૮૬૦થી સં. ૧૮૬૩ સુધી વર્ષ૪ રાજેશ્રી બલવંતરાવ કાશી, અંગ્રેજ સરકાર પાસેથી ઈજારે રાખ્યા. મગતે વરસ ૧ રૂ. ૧૪૦૨૦૦ ૪ સંવત ૧૮૬૪ થી તે સં. ૧૮૬૭ સુધી અંગ્રેજ સરકાર ખાનગી રાખ્યું વર્ષ ૪. ૫ સંવત ૧૮૬૮ થી ૧૮૭૨ સુધી વરસ ૫ અંગ્રેજ સરકાર પાસેથી ઈજારે દેવરાવ કાશી લાવ્યા. સંવત ૧૮૭૩ ની સાલમાં શ્રીમંત ગાયકવાડને પાછા સુખ્યા અને બદલે બીજા માહાલ અંગ્રેજ સરકારે લીધા પડવણુ જ વિગેરે. ૧ સંવત ૧૮૩ ની સાલ મધે ખાનગી માહાલ શ્રી ગાયકવાડ સરકારે રાખે. જતી ઉપર રાજેશ્રી દેવરાવ કાશી. ૨ સંવત ૧૮૭૪ તથા સં. ૧૮૭૫ રાજેશ્રી દેવરાવ કાશી ઈજારે રાખ્યા વરસ ૨ ૩ સંવત ૧૮૭૬ થી સંવત ૧૮૭૮ સુધી રાજેશ્રી આના દાદર મહાલ રાખીને ઈજારે આવે તેની વીગત. ૧ સંવત ૧૮૭૬ જમાદાર આરૂભાઈ ઈજારે. ૧ સંવત ૧૮૭૭ રાજેશ્રી દેવરાવ કાશી ઈજારે રાખ્યું. For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy